Webdunia - Bharat's app for daily news and videos

Install App

General Knowledge- ઈંડિયા ગેટ અને ગેટ વે ઓફ ઈંડિયામાં શુ અંતર છે ?

Webdunia
ઈંડિયા ગેટ
  ગેટ વે ઓફ ઈંડિયા












સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર કરવામાં આવ્યુ હતુ. આની પર એ જવનાનોના નામ ઉકેરવામાં આવ્યા છે. આના વાસ્તુશિલ્પી હતા એડવિન લ્યૂટિયંસ.

બીજી બાજુ ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલુ છે. આ 26 મીટર ઊંચુ દ્વાર છે. જેને બ્રિટનના રાજા જોર્જ પંચમ અને રાની મેરીની ભારત યાત્રાની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. આને બનાવનારા હતા જોર્જ વિટેટા. આ 1924માં બનીને તૈયાર થયુ હતુ અને આઝાદી પછી અંતિમ બ્રિટિશ સેના આ જ દરવાજે થઈને ગઈ હતી. સમુદ્રના રસ્તેથી મુંબઈ આવનારા સૌ પહેલા આ જ દરવાજે પહોંચતા હતા.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments