Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્લોઈંગ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (08:36 IST)
ખૂબસૂરતી નિખારવાનો ઘરેળૂ ઉપાય- ચમકદારસ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય છે. દહીંમાં રહેલા જિંક ,વિટામિન ઈ અને ફાસ્ફોરસ સ્કિનને ચમકદાર બનાવે છે. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી લગાવવાથી ચેહરા ચમકદાર જોવાશે. ચેહરે પર દહીંની મસાજ કરવથી સ્કિન મુલાયમ થાય છે. 
 
ડ્રેંડ્રફ દૂર કરે- મેંહદીમાં દહી મિકસ કરી વાળના મૂળમાં લગાવવાથી ડેંડ્રફ મટવા લાગે છે. દહીં વાળનો પ્રાકૃતિક કંડીશનરનો કામ કરે છે. દહીને  કોઈની સાથે  મિક્સ મિક્સ કર્યા વગર પણ લગાવી શકે છે. 
 
હાડકા અને દાંતને મજબૂત કરે- કૈલ્શિયમ અને ફાસ્ફોરસ હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ જરૂરી લવણ છે અને દહીંમાં આ ભરપૂર માત્રામાં હોય છે. ગઠિયાના રોગથી પરેશાન લોકો માટે દહી સારો ગણાય છે. 
 
વજન ઓછું કરે - દહીંમાં રહેલા કૈલ્શિયમ શરીર પર વધારે પડતું ફેટ એકત્ર થતું નહી. શરીર પર એક્સ્ટ્રા ફેટ ઘણા રીતની સમસ્યાઓને સાથે લાવે છે. જેમ કે હાઈ-બ્લડપ્રેશર અને જાણાપણ . એક શોધ મુજબ દરરોજ 5 ચમચી દહીં પેટ ઓછું કરવામાં મદદ કરે છે. 
 
હાઈ ન્યુટ્રીશન - વિટામિન એ , ડી અને બી-12થી યુક્ત દહીંમાં 100 ગ્રામ ફેટ અને 98 ગ્રામ કેલરી છે. આશરે બધા લવણ દહીંમાં હોય છે. દહીમાં ભરપૂર માત્રામાં કૈલ્શિયમ હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે. 
 
પાચન માટે સારું- કોઈ પણ પ્રકારના ભોજનને દહીંથી પચાવી શકાય છે કારણ કે દહીં ભોજન પ્રણાલીને દુરૂસ્ત જાણવી રાખે છે . દરરોજ એક વાટકી દહી તમને એસિડીટીથી પણ દૂર રાખે છે જેણે  આ પરેશાની રહે છે તેણે દિવસ અને રાત્રિના ભોજનમાં દહીને જરૂર શામેળ કરવું જોઈએ. દહીંથી પેટની ઘણી નધી પરેશાનીઓને દૂર કરી શકાય છે. 
 
દરરોજ દહીં ખાવાથી દિલ મજબૂત રહે છે અને ઘણા રોગોથી દૂર રહેશો.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

માત્ર ટુવાલમાં લપેટીને મહાકુંભમાં ન્હાવા લાગી યુવતી, વીડિયો જોઈને યુઝર્સ બોલ્યા આ ગોવા નથી

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments