Webdunia - Bharat's app for daily news and videos

Install App

Day 5- શા માટે કરીએ છે ગૌરી પૂજન

Webdunia
ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (14:17 IST)
ગૌરી પૂજનમાં મહિલાઓ માતા પાર્વતીની આરાધના કરે છે. આ તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાય છે. ગૌરી પૂજન દરેક વર્ષ ગણેશ ચતુર્થીના ચોથા કે પાંચમા દિવસે પડે છે. આ દિવસે દેવીનો આવાહન કરાય છે. તેમની પ્રતિષ્ઠા કરાય છે. બીજા દિવસે માની મુખ્ય પૂજા હોય છે અને ત્રીજા દિવસે દેવીની વિદાય હોય છે. 
શા માટે કરીએ છે ગૌરી પૂજન 
ગૌરી પૂજ સામાન્ય રીતે સુખ સમૃદ્ધિ માટે કરાય છે. દેવીને પ્રસન્ન કરવાથી ઘરમાં ખુશહાળી આવે છે અને ધન ધાન્ય વધે છે. આ પતિ-પત્નીના સંબંધને સારું બનાવે 
 
છે. તે સિવાય તેનાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર હોય છે. મનભાવતું અને યોગ્ય જીવનસાથી મળે છે. 
 
આ રીતે કરવી પૂજા 
- દેવોમાં સર્વોપતિ ગણેશથી પૂજનથી શરૂઆત કરવી. 
- ગણપતિને સૌથી પહેલા ગંગાજળથી સ્નાન કરાવવું. 
- પછી પંચામૃતથી ફરી ગંગાજળથી સ્નાન કરાવીને સાફ કપડાથી પોંછીને તેને આસન પર રાખવું. 
- ત્યારબાદ મા ગૌરીને તમારા ઘર આવવાના અને આસન પર વિરાજમાન થવા માટે આવાહન કરવું.  
- હવે વસ્ત્ર અર્પણ કરી તેને ધૂપ-દીપ કરી અને ફૂળ -માળા અને દક્ષિણા ચઢાવવી. 
- પૂજનના સમયે ૐ પાર્વત્યે નમ: મંત્રનો જાપ કરવું. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments