Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમા નથી ટકતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ કામ

ઘરમા નથી ટકતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ કામ
, શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (14:05 IST)
મિત્રો મોટાભાગના લોકો પૈસાની તકલીફથી પરેશાન  રહે છે.  અનેક કોશિશિ કરવા છતા આર્થિક તંગી દૂર થતી નથી.   ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન  તમે જો કેટલાક ઉપ્યા કરી લો તો તમને આ સમસ્યાથી છુટાકરો મળી શકે છે.  ભગવાન ગણેશ વિધ્નહર્તા અને મંગલકતા કહેવાય છે. ગણેશજીની પૂજા  વિઘ્નહત્તા અને સુખ આપીને દુખ હરનારા દેવતાના રૂપમાં થાય છે.   તે પોતાના સાચા ભક્તોના બધા અવરોધ રોગ અને દરિદ્રતા દૂર કરે છે.  તો ચાલો  જાણીએ એવા ઉપાય જે ગણેશ ચતુથી પર કરાઅથી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીવંતિકા વ્રત - કેવી રીતે કરશો જીવંતિકા વ્રત -Jivantika Vrat Vidhi