Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - ધનના દેવતા કુબેરની દિશામાં મુકો તિજોરી, પાણીની ટાંકીમાં મુકો ચાંદીનો કાચબો

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (18:11 IST)
વાસ્તુની નાની-નાની ટિસ્પ આપણા ઘરના વાસ્તુ દોષ ઓછા કરવા ઉપરાંત આપણી લાઈફમાંથી તનાવ પણ ઘટાડે છે. ઘરની ઉત્તર દિશા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.  આ દિશાના દોષને ઓછો કરવા માટે નીચે આપેલ ઉપાય કરી શકો છો. 
 
1. ઉત્તર દિશામાં આમળાનુ ઝાડ કે તુલસીનો છોડ લગાવો. 
2. પાણીની ટાંકીનુ સ્થાન ઉત્તર દિશામાં હોવુ જોઈએ.   પાણીની ટાંકીમાં ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો મુકો. 
3. ફિશ એક્વેરિયમને ઘરની ઉત્તર દિશામાં મુકવો જોઈએ. 
4. કુબેરની દિશામાં હોવાને કારણે ઉત્તરમાં તિજોરી રાખવુ શુભ રહે છે. 
5. ઉત્તર દિશામાં આસમાની રંગનો પિરામિડ મુકવાથી સંપત્તિનો લાભ થાય છે. 
6.ઉત્તર દિશામાં કાંચનો મોટો બાઉલ મુકો અને તેમા ચાંદીન સિક્કો નાખી દો. 
7. પૂર્વ ઉત્તર ખૂણામાં ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ મુકીને પૂજા કરો 
8. ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં કચરો ન મુકો 
9. આ દિશાની દિવાલો પર કોઈ નકારાત્મક ચિત્ર ન લગાવો 
10. ઘરની ઉત્તર દિશાની દિવાલોનો રંગ આસમાની હોવો જોઈએ. 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments