Festival Posters

વાસ્તુ ટિપ્સ - ધનના દેવતા કુબેરની દિશામાં મુકો તિજોરી, પાણીની ટાંકીમાં મુકો ચાંદીનો કાચબો

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (18:11 IST)
વાસ્તુની નાની-નાની ટિસ્પ આપણા ઘરના વાસ્તુ દોષ ઓછા કરવા ઉપરાંત આપણી લાઈફમાંથી તનાવ પણ ઘટાડે છે. ઘરની ઉત્તર દિશા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.  આ દિશાના દોષને ઓછો કરવા માટે નીચે આપેલ ઉપાય કરી શકો છો. 
 
1. ઉત્તર દિશામાં આમળાનુ ઝાડ કે તુલસીનો છોડ લગાવો. 
2. પાણીની ટાંકીનુ સ્થાન ઉત્તર દિશામાં હોવુ જોઈએ.   પાણીની ટાંકીમાં ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો મુકો. 
3. ફિશ એક્વેરિયમને ઘરની ઉત્તર દિશામાં મુકવો જોઈએ. 
4. કુબેરની દિશામાં હોવાને કારણે ઉત્તરમાં તિજોરી રાખવુ શુભ રહે છે. 
5. ઉત્તર દિશામાં આસમાની રંગનો પિરામિડ મુકવાથી સંપત્તિનો લાભ થાય છે. 
6.ઉત્તર દિશામાં કાંચનો મોટો બાઉલ મુકો અને તેમા ચાંદીન સિક્કો નાખી દો. 
7. પૂર્વ ઉત્તર ખૂણામાં ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ મુકીને પૂજા કરો 
8. ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં કચરો ન મુકો 
9. આ દિશાની દિવાલો પર કોઈ નકારાત્મક ચિત્ર ન લગાવો 
10. ઘરની ઉત્તર દિશાની દિવાલોનો રંગ આસમાની હોવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Ahmedabad News- પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહેલા સાયકો રેપના આરોપીને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

વરમાળા વિધિ પછી, દુલ્હન તેના પ્રેમીની યાદ આવતા લગ્ન કરવાનો ઇનકાર કરી તેના પ્રેમીના ઘરે પહોંચી ગઈ

નેહરૂ, જીન્ના, કટોકટી, વિશ્વાસઘાત... ગુસ્સે થઈ કોંગ્રેસ, વંદે માતરમ પર PM મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા 10 આરોપ

આગળનો લેખ
Show comments