Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Webdunia
રવિવાર, 27 ઑક્ટોબર 2024 (12:48 IST)
Diwali rangoli design - હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ હોય છે. દરેક વર્ષ દિવાળીના તહેવાર માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘર આંગળે રંગોળીથી શણાગારીને બનાવવામાં આવે છે. દિવાળીમાં ઘર રંગોળી વગર અધૂરો ગણાય છે. 
 
1. આ દિવાળી તમે આ રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારી શુભ દિવાળી માટે ખૂબ જ સુંદર છે. આ રંગોળી બનાવવા માટે તમે તમારી પસંદગી મુજબ રંગ પસંદ કરી શકો છો. તેમજ તમે ફેવિકોલના ડિબ્બીથી આ ડિઝાઇન સરળતાથી બનાવી શકાય છે. 
 

2. આ રંગોળી જોવામા મુશ્કેલ લાગે છે પણ તમે રંગોળી ટૂલની મદદથી આ પ્રકારના ડિઝાઈન બનાવી શકો છો આ રીતે રંગોળીનો તમે થાળી કે કોઈ પણ ગોળ વસ્તુના ઉપયોગ કરી શકો છો.


3. આ રંગોળી તમે ચમચી, ફેવિકોલની ડિબ્બી અને ચાલણીની મદદથી આ રંગોળીને સરળતાથી બનાવી શકો છો. ઘર આંગણને આ રીતે શણગારવા માટે આ રંગોળી સરસ છે. 
 
4. આ રંગોળી તમારા ઘરમાં પણ ખૂબ જ સુંદર લાગશે. તે મુશ્કેલ લાગે છે પરંતુ બનાવવા માટે એકદમ સરળ છે. સૌપ્રથમ આ રંગોળીને પ્લેટ અથવા ટૂલની મદદથી સરળ રીતે બનાવો. આ પછી, એક ચમચી અથવા પાતળી લાકડાની લો અને તેના પર આ ડિઝાઇન બનાવો.

5. દિવાળી પર, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સુંદર અને શુભ રંગોળી બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ આવી રચનાત્મક અને સુંદર રંગોળી બનાવી શકો છો. આ રંગોળી તમારા ઘરમાં ખૂબ જ સુંદર દેખાશે. તમે આ પ્રકારની ડિઝાઇન માટે રંગોળી ટૂલનો ઉપયોગ કરી શકો છો.
 
Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments