Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs AUS: સુધરવાનુ નામ નથી લઈ રહ્યો વિરાટ કોહલી, BGT મા આ ભૂલથી પણ કંઈ ન શીખ્યો

virat kohali
Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (10:50 IST)
virat kohali
 
વિરાટ કોહલીમાં નથી આવ્યો સુધાર 
 
ટીમ ઈંડિયાના સ્ટાર બેટિંગ વિરાટ કોહલી વર્તમાન બોર્ડર-ગાવસ્કાર ટ્રોફીમાં એક સદી જડી છે. એ સદીના ઉપરાંત તેમણે કોઈપણ અન્ય મેચમાં કંઈ ખાસ કમાલ કરી નથી. વિરાટે BGT 2024-25 માં 9 દાવમાં બેટિંગ કરી છે.  આ સમયગાળા દરમિયાન, તે 8 વખત આઉટ થયો છે અને દરેક મેચમાં તેના આઉટ થવાની પેટર્ન સમાન છે. જ્યારે પણ વિરાટ કોહલી બહાર જતા બોલને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. તેઓને નુકસાન થાય છે. આવું જ કંઈક 5મી ટેસ્ટ મેચમાં પણ થયું હતું. આ મેચમાં, તેણે બહાર જતા ઘણા બોલને સ્પર્શ કર્યો ન હતો, પરંતુ તે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને તેણે ફરીથી તેની જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું અને બોલ બેટની બહારની ધારને લઈને સ્લિપ તરફ ગયો. જ્યાં બ્યુ વેબસ્ટરે કેચ પકડ્યો હતો. 

 
ઓસ્ટ્રેલિયા ઉઠાવી રહ્યુ  છે કમજોરીનો ફાયદો 
ઓસ્ટ્રેલિયાઈ ટીમે આ સમગ્ર શ્રેણીમાં વિરાટ કોહલીના નબળાઈનો ફાયદો ઉઠાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલર તેમના વિરુદ્ધ એક ખાસ પ્લાન સાથે ઉતરી રહ્યા છે અને વારેઘડીએ વિરાટ કોહલીને બહાર જતી બોલ પર જ આઉટ કરી રહ્યા છે.  પણ વિરાટ કોહલીને હજુ સુધી હોશ આવ્યો નથી. તે વારેઘડીએ ઓસ્ટ્રેલિયાના જાળમાં ફસાય રહ્યો છે  ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી છેલ્લી 29 વખતમાંથી 28 વખત કેચ આઉટ થયો છે અને એક વખત રન આઉટ થયો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યો છે.

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

Show comments