Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાના ખેલાડીએ લીધો મોટો નિર્ણય

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (16:15 IST)
bhuvneshvar
ટીમ ઈંડિયા વર્ષ 2023ના અનેક મોટા ટૂર્નામેંટમાં ભાગ લેવા જઈ રહ્યુ છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ઉપરાંત એશિયા કપ, એશિયન ગેમ્સ જેવા ટૂર્નામેન્ટ રમ્યા છે. જ્યા ભારતની પાસે આને જીતવાની શાનદાર તક છે.  બીજી બાજુ ટીમ ઈંડિયા હાલ વેસ્ટઈંડિઝના પ્રવાસ પર છે. આ દરમિયાન ભારતના એક ખેલાડીએ કંઈક એવો નિર્ણય લીધો છે જેનાથી સોશિયલ મીડિયા પર તહલકો મચી ગયો છે. ફેંસ આ મુદ્દાને લઈને ખૂબ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દો ટીમ ઈંડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર સાથે જોડાયેલ છે. ભુવનેશ્વર કુમારે પોતાના સોશિયલ મીડિયા પર કંઈક એવુ કરી દીધુ છે કે જેનાથી ફેંસ વચ્ચે હલચલ મચી ગઈ છે. 

<

This is really Heartbreaking For Indian Cricket
Give him a atleast One Chance to prove him pic.twitter.com/ozJOVmVGPw

— MSDian™ (@AdityaSingh5143) July 27, 2023 >
 
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો 
 
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે અચાનક જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગભરાટ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ અનુસાર, ભુવનેશ્વર કુમારે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ મુજબ તેણે પહેલા પોતાના બાયોમાં ભારતીય ક્રિકેટર લખ્યું હતું. પણ હવે તેમણે તેને ચેંજ કરીને ફક્ત ઈંડિયન લખી દીધુ છે. ફેંસને આ વ વાત ગમી નથી રહી. પણ હવે તેમણે તેને ચેંજ કરીને ફક્ત ઈંડિયન લખી દીધુ છે. ફેંસને આ વાત ગમી નથી રહી. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી રિટાયરમેંટનુ કોઈ એલાન કર્યુ નથી. પણ પોતાના બાયોથી ક્રિકેટર હટાવવા આ વાતનો સંકેત આપી રહ્યા છે કે તે જલ્દી જ કંઈક મોટુ એલાન કરી શકે છે. 
 
ટીમ ઈંડિયામાંથી બહાર છે ભુવનેશ્વર 
 
ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. તેમણે ભારત માટે અનેક મેચો રમી છે.  
ગયા વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં તેઓ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા, પરંતુ તે પછી તેમને માત્ર એક જ શ્રેણીમાં રમવાની તક મળી. તેમણે તેમની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે વર્ષ 2022ના અંતમાં રમી હતી. ભુવનેશ્વર કુમાર  પણ હવે એ સમજી ગયા છે કે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાંથી રિટાયરમેંટ લઈ શકે છે. જોકે વેદદુનિયા આ વાતની પુષ્ટિ કરતું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments