Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકને થઈ રહ્યા છે પાતળા ઝાડા તો જલ્દી કરાવો તેનો કોરોના ટેસ્ટ

Webdunia
મંગળવાર, 18 મે 2021 (10:14 IST)
કોરોના સંક્રમણ બાળકો સતત વધી રહ્યો છે. સ્થિતિ આ છે કે ત્રણથી છ મહીના સુધીના બાળક પણ સંક્રમિત થઈ રહ્યા છે. તાજેતરમાં બાળક રોગ વિશેષજ્ઞની પાસે દરરોજ ઘણી એવા કેસ સામે આવી રહ્યા છે.  પણ 
 પ્રથમ લહેરમાં આવુ નહી હતો. 
 
ચિકિત્સકો મુજબ તેમાં વિશેષ લક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે જે બાળકની તપાસ પછી સંક્રમિત મળી રહ્યા છે તેમાં પાતળા ઝાડા થવા અને પેટમાં દ્ખાવા થવાની શિકાયત સામાન્ય છે. તેથી જ્યારે બાળકમાં 
આ પ્રકારની પરેશાની હોય તો તેની કોરોના તપાસ જરૂર કરાવવી. 
 
પરિજનથી થઈ રહ્યા સંક્રમણ -  નવજાત બાળકના જન્મ પછી તેને જોવા ઘણા લોકો આવે છે. તેમાં કોણ સંક્રમિત છે અને કોણ નહી તેની ખબર નથી પડી રહ્યો છે. તે ઉપરાંત માતા-પિતા કે પરિવારના કોઈ બીજા 
સભ્યના વગર પ્રતીત થતા સંક્રમણ રહે છે જેનાથી પણ બાળક સંક્રમિત થઈ જાય છે. 
 
છ દિવસમાં ઠીક થઈ રહ્યા છે - ચિકિત્સકોના મુજબ નાના બાળકોમાં એક સારી વાત આ જોવા મળી રહી છે કે તે લોકો છ દિવસમાં ઠીક પણ થઈ રહ્યા છે. તેથી વધારે ચિંતા કરવાની વાત નહી છે. 

બાળ રોગ વિશેષજ્ઞના મુજબ ઘણા એવા બાળક આવી રહ્યા છે જે ત્રણ થી છ મહીનાના છે અને તેમની તપાસ કરવા પર ગ્તે કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાં કૉમન લક્ષણ પાતળા શૌચ અને 
પેટ  દુખાવો હતો. પણ સારી વાત આ છે કે છ દિવસમાં જ બાળકોનો સંક્રમણ ખત્મ થઈ રહ્યો છે.     

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments