Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tanhaji: અજય દેવગનની ફિલ્મએ પહેલા જ દિવસ કમાવી લીધા આટલા કરોડ

Webdunia
શનિવાર, 11 જાન્યુઆરી 2020 (11:30 IST)
અજય દેવગન, કાજોલ અને સેફ અલી ખાનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર શુક્રવારે રજુ થઈ હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સથી જોરદાર રિસ્પૉન્સ મળ્યો છે અને તેને દરમિયાન ફિલ્મના પહેલા દિવસની કમાણી પણ સામે આવી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાની રિપોર્ટના મુજબ ફિલ્મએ ભારતે પહેલા દિવસ 16 કરોડ સુધીની કમાણી કરી લીધી છે. તો ફિલ્મએ સારી કમાણી કરી છે. 
 
તાનાજી ભારતમાં 3880 સ્ક્રીન્સ પર રજુ થઈ છે. બીજી બાજુ વર્લ્ડવાઈડ ફિલ્મ 4540 સ્ક્રીન્સ પર રજુ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અજય દેવગને પ્રોડ્યુસ પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની કમાણીને લઈને પ્રિડિક્શન કરવામાં આવ્યુ હતુ કે તાનાજી પહેલા દિવસે 10 કરોડ કે તેનાથી વધુની કમાણી કરી શકે છે. 
 
આમ તો તાનાજી ની સાથે આ શુક્રવારે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક પણ રજુ થઈ છે.  છપાકને પણ ક્રિટિક્સ અને દર્શકોથી સારો રિસ્પોન્સ મળ્યો છે. જો કે ફિલ્મને લઈને થઈ રહેલ વિરોધની કારણે ફિલ્મની કમણી પર અસર પડી શકે છે. તાનાજી સાથે છપાકની રજુઆત થતા અજય દેવગનને જ્યારે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે બંને જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે. અજયને લાગે છે બને જ ફિલ્મોના વિષય ખૂબ જ સારા છે.  
 

સંબંધિત સમાચાર

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

આગળનો લેખ
Show comments