Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલાઉદ્દીન ખિલજી પછી પડદા પર રાવણની ભૂમિકા ભજવશે Ranveer Singh

Webdunia
મંગળવાર, 25 મે 2021 (09:58 IST)
બૉલીવુડ એક્ટર રણવીર સિંહ દરેક રીતની ભૂમિકાથી લોકોનો દિલ જીતી લે છે. વર્ષ 2018માં રિલીજ થઈ પદ્માવતમાં ખિલજીનો નેગેટિવ ભૂમિકા તેણે ભજવીને વખાણ મેળ્વ્યા. તેમજ હવે ખબરો આવી રહી છે કે 
રણવીર સિંહ પડદા પર રાવણની ભૂમિકા ભજવી શકે છે. 
ખબરો મુજબ કેવી વિજયેંદ્ર પ્રસાદ રામાયણ પર આધારિત એક ફિલ્મ સીતા બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તે સીતાથી રામાયણ જોવાશે. ફિલ્મનો નિર્દેશક અલૌકિક દેશાઈ કરશે અને તે બાહુબલીની રીતે ભવ્ય અને 
મોટા સ્તર પર બનાવાશે. 
 
જણાવી રહ્યુ છે કે ફિલ્મમાં સીતાના રોલ માટે કરીના કપૂર અને આલિયા ભટ્ટ નજર આવી શકે ચે. તેમજ રાવણની ભૂમિકા માટે રણવીર સિંહને અપ્રોચ કરાયુ છે. 
 
જો ફિલ્મમાં કરીનાને સાઈન કરાય છે અને રણવીર પણ હા કરે છે તો આ બન્નેની સાથે પ્રથમ ફિલ્મ હશે. કરીના અને રણવીર બન્નેને જ તેમની ભૂમિકા પસંદ આવી છે પણ હવે ફાઈમલ નેરેશનની રાહ જોવી છે.  

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments