Webdunia - Bharat's app for daily news and videos

Install App

Punjabi Singer Manmeet Singh: ધર્મશાળા ફરવા આવ્યા પંજાબી ગીતકાર મનમીત સિંહ નાળામાં આવી પૂરમાં વહી ગયા

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (10:10 IST)
Punjabi Singer Manmeet Singh: પંજાબના પ્રખ્યાત સૂફી ગીતકાર મનમીત સિંહનો કરેરી લેકના નજીક મૃતદેહ મળ્યુ છે. તે અહીં ફરવા આવ્યા હતા અને ભારે વરસાદના કારણે આવી પૂરામાં વહેવાના અંદાજો છે. પોલીસએ મૃતદેહ મળ્યુ છે. પોલીસ મોડીરાત્રે મૃતદેહને ધર્મશાળા હોસ્પીટલ પહોંચાડ્યું આજે પોસ્ટ માર્ટમ પછી પરિવારના સભ્યોને સોંપી આપશે. 
 
ધર્મશાળામાં થઈ ભારે વરસાદ અને ભૂસ્ખલનએ પંજાબી સૂફી ગીતકાર મનમીત સિંહને પણ ઓગળી ગયું પંજાબે સૂફી ગીતકાર સિંહ તેમન મિત્રોની સાથે હિમાચલ ધર્મશાળા ફરવા આવ્યા હતા અને અહીંથી કરેરી 
 
ઝીલના પ્રાકૃતિક દ્ર્શ્યોના મજા લેવા માટે નિકળી ગયા હતા. રવિવારે મનમીત સિંહ તેમના મિત્રોની સાથે ત્યાં જ રોકાયા અને સવારે પરત ફરતા નાળા પર કરતા સમયે તે પાણીમાં વહી ગયા/ આ ઘટના પછી તેની 
કોઈ ખબર નહી પડી રહી હતી. તેમનો મૃતદેહ પાણીના પ્રવાહ ઓછી થતા પર મળ્યું. તેની પુષ્ટિ પોલીસ અધીક્ષક વિમુક્ત રંજને કરી છે. 
 
સોમવારે આવી આફતની વરસાદએ જિલ્લા કાંગડામાં કરોડો રૂપિયાની જાન-માલનો નુકશાન પહોંચાડ્યુ છે. માંઝી ખડ્ડમાં આવેલ ઉફાનથી ચેતડૂમા% ભાગસૂ નાગ નાળામા આવેલ પૂરથી ભાગસૂમાં બોહ દરિણીમાં 
ભોપોસ્ખલનથી રાજોલમાં ગજ ખડ્ડ  કાંઠે ભારે નુકશાન થયુ હતું. કરેલી નહેરમાં પણ લોકોના ફંસાયેલા હોવાની સૂચના મળી રહી છે଒. તે સિવાય ત્રિયૂંદમાં ફંસાયેલા 80 લોકોને સુરક્ષિત કાઢ્યુ હતું. 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments