Dharma Sangrah

Punjabi Singer Manmeet Singh: ધર્મશાળા ફરવા આવ્યા પંજાબી ગીતકાર મનમીત સિંહ નાળામાં આવી પૂરમાં વહી ગયા

Webdunia
બુધવાર, 14 જુલાઈ 2021 (10:10 IST)
Punjabi Singer Manmeet Singh: પંજાબના પ્રખ્યાત સૂફી ગીતકાર મનમીત સિંહનો કરેરી લેકના નજીક મૃતદેહ મળ્યુ છે. તે અહીં ફરવા આવ્યા હતા અને ભારે વરસાદના કારણે આવી પૂરામાં વહેવાના અંદાજો છે. પોલીસએ મૃતદેહ મળ્યુ છે. પોલીસ મોડીરાત્રે મૃતદેહને ધર્મશાળા હોસ્પીટલ પહોંચાડ્યું આજે પોસ્ટ માર્ટમ પછી પરિવારના સભ્યોને સોંપી આપશે. 
 
ધર્મશાળામાં થઈ ભારે વરસાદ અને ભૂસ્ખલનએ પંજાબી સૂફી ગીતકાર મનમીત સિંહને પણ ઓગળી ગયું પંજાબે સૂફી ગીતકાર સિંહ તેમન મિત્રોની સાથે હિમાચલ ધર્મશાળા ફરવા આવ્યા હતા અને અહીંથી કરેરી 
 
ઝીલના પ્રાકૃતિક દ્ર્શ્યોના મજા લેવા માટે નિકળી ગયા હતા. રવિવારે મનમીત સિંહ તેમના મિત્રોની સાથે ત્યાં જ રોકાયા અને સવારે પરત ફરતા નાળા પર કરતા સમયે તે પાણીમાં વહી ગયા/ આ ઘટના પછી તેની 
કોઈ ખબર નહી પડી રહી હતી. તેમનો મૃતદેહ પાણીના પ્રવાહ ઓછી થતા પર મળ્યું. તેની પુષ્ટિ પોલીસ અધીક્ષક વિમુક્ત રંજને કરી છે. 
 
સોમવારે આવી આફતની વરસાદએ જિલ્લા કાંગડામાં કરોડો રૂપિયાની જાન-માલનો નુકશાન પહોંચાડ્યુ છે. માંઝી ખડ્ડમાં આવેલ ઉફાનથી ચેતડૂમા% ભાગસૂ નાગ નાળામા આવેલ પૂરથી ભાગસૂમાં બોહ દરિણીમાં 
ભોપોસ્ખલનથી રાજોલમાં ગજ ખડ્ડ  કાંઠે ભારે નુકશાન થયુ હતું. કરેલી નહેરમાં પણ લોકોના ફંસાયેલા હોવાની સૂચના મળી રહી છે଒. તે સિવાય ત્રિયૂંદમાં ફંસાયેલા 80 લોકોને સુરક્ષિત કાઢ્યુ હતું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વેજીટેબલ ઉપમા થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, સવાર માટે એક પરફેક્ટ હેલ્ધી રેસીપી

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

આગળનો લેખ
Show comments