Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ - ઓછુ રોકાણ, વધુ નફો, આ જ તો છે પ્રાકૃતિક ખેતી, તેનાથી દેશના 80 ટકા ખેડૂતોને થશે ફાયદો

Webdunia
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (16:42 IST)
પ્રધાનમંત્રી મોદીનુ કહેવુ છે કે નેચરલ ખેતીથી જેમણે વધુ ફાયદો થશે તે દેશના 80 ટકા ખેડૂતો હશે. એ નાના ખેડૂતો, જેમની પાસે 2 હેક્ટેયરથી ઓછી જમીન છે.  તેમાથે મોટાભાગના ખેડૂતોનો ઘણો ખર્ચ, કેમિકલ ફર્ટિલાઈઝર પર થાય છે. એક ભ્રમ એ છે કે કેમિકલ વગર સારો પાક નહી થાય. જ્યારે કે હકીકત તેનાથી ઊંઘી છે. પહેલા કેમિકલ નહોતા, પણ પાક સારો થતો હતો. માનવતાના વિકાસનો, ઈતિહાસ તેનો સાક્ષી છે. 
 
 
વિશેષજ્ઞ બતાવે છે કે ખેતીમા આગ લગાવવાથી ઘરતી પોતાની ઉપજાઉ ક્ષમતા ગુમાવી દે છે. આપણે જોઈએ છીએ કે જે રીતે જ્યારે માટીને તપાવવામા આવે છે તો તે ઈંટનુ રૂપ લઈ લે છે. પણ પાકના અવશેષોને સળગાવવા એ આપણી ત્યા પરંપરા જેવુ બની ગયુ છે. 
 
ઓછુ રોકાણ વધુ નફો આ તો પ્રાકૃતિક ખેતી છે 
 
પ્રધાનમંત્રીનુ કહેવુ છે કે ઓછુ રોકાણ વધુ નફો આ જ તો પ્રાકૃતિક ખેતી છે. આજે દુનિયા જ્યારે બૈક ટુ બેસિકની વાતો કરે છે તો તેની જડ ભારત સાથે જોડાયેલી જોવા મળે છે. ખેટી સાથે જોડાયેલા આપણા આ પ્રાચીન જ્ઞાનને અમે ફરીથી શીખવાની જરૂર તો છે જ સાથે જ તેને આધુનિક સમયના હિસાબથી તેમાં થોડા ચેંજ કરવાની જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી શોધ કરવી પડશે. પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક ફ્રેમમાં ઢાળવુ પડશે. 
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments