Webdunia - Bharat's app for daily news and videos

Install App

અટલ બિહારી વાજપેયીએ ગુજરાત રમખાણોને બતાવી હતી એક ભૂલ !

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2015 (10:37 IST)
પૂર્વ રો પ્રમુખ  એ. એસ. દૌલતે તાજેતરમાં જ એક ખુલાસો કર્યો. જેમા તેમણે કહ્યુ કે 2002ના ગુજરાત રમખાણોને એક મોટી ભૂલ બતાવતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આના પર નારાજગી વ્યક્ત કરી હતી. દૌલતે જણાવ્યુ કે આ વાત પૂર્વ પ્રધાનમંત્રીએ એક બેઠક દરમિયાન કરી હતી. એક ઈંટરવ્યુમાં દૌલતે વાજપેયીની સાથે પોતાની અંતિમ બેઠક વિશે બતાવતા કહ્યુ કે આ બેઠકમાં વાજપેયીની સાથે પોતાની અંતિમ બેઠક વિશે બતાવતા કહ્યુ કે એ બેઠકમાં વાજપેયી એ ગુજરાત રમખાણો વિશે ચર્ચા કરતા કહ્યુ હતુ કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દૌલત સન 2000સુધી રૉ ના પ્રમુખ રહ્યા અને પછી વાજપેયીના સમયે પ્રધાનમંત્રી કાર્યલયમાં કાશ્મીર મુદ્દા પર વિશેષ સલાહકાર હતા. 
 
ઈંટરવ્યુમાં તેમણે કાશ્મીર સાથે જોડાયેલ મુદ્દા પર પણ ચર્ચા કરી. દૌલત મુજબ મુફતી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદ આતંકવાદીઓના નિશાના પર નહોતી. પણ અબદુલ્લાની પુત્રી સફિયા આતંકવાદીઓન નિશાના પર હતી.  

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments