Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (09:25 IST)
Eid-e-Milad-un-nabi: ઇદ-એ-મિલાદ અથવા ઇદ-એ-એ-મિલાદ અથવા ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મુહમ્મદનો જન્મ થયો હતો, અને આ જ દિવસે તેમનુ મૃત્યુ પણ થયુ. આથી આ દિવસને બારાવફાત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્લામમાં માનનારા વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે.

આ વર્ષે ઈદ-એ-મિલાદનો તહેવાર 27 સપ્ટેમ્બર થી 28  સપ્ટેમ્બર  સુધી ઉજવવામાં આવશે. બરેલવી અને સૂફી વિચારધારાના લોકો આવતીકાલે 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદનું જુલુસ કાઢશે,  ચાલો ઈદ-એ-મિલાદ તહેવારના રિવાજો અને ઈતિહાસ વિશે જાણીએ
 
ઈદ એ મિલાદનો ઈતિહાસ 
 
બારાવફાત અથવા જેને ઈદ-મિલાદ-ઉન-નબી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે. ઇદ-એ-મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12 રબી-અલ-અવ્વલ પર ઉજવવામાં આવે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર, હઝરત મુહમ્મદનો જન્મ 517 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હિરા ગુફામાં પરિવર્તિત થયો હતો. પરંતુ ઇજિપ્તમાં ઇદ-એ-મિલાદનો તહેવાર શરૂ થયો હતો. 11 મી સદી સુધીમાં, સમગ્ર વિશ્વમાં મુસ્લિમોએ તેને ઉજવવાનું શરૂ કર્યું.
 
ઈદ એ મિલાદનો રિવાજ 
 
ઈદ-એ-મિલાદના દિવસે ઈસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાઝ અદા કરે છે અને હઝરત મુહમ્મદના શિક્ષા  અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે. આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા લીલા રંગના કપડાં પહેરવાનો પણ રિવાજ છે. ઇસ્લામમાં લીલા રંગનું ખૂબ જ મહત્વ છે. આ ઉપરાંત આ દિવસે પારંપારિક રસોઈ  તૈયાર કરવામાં આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે. શિયા અને બરેલવી સમુદાયના લોકો પણ આ દિવસે  ઝુલુસ કાઢે છે અને તખ્તી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મુહમ્મદના ઉપદેશોથી વાકેફ કરે છે. જ્યારે સુન્ની સમુદાયમાં આ દિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments