suvichar

વિદ્યાર્થીઓને તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (12:49 IST)
વાક સિદ્ધિ માટે દરરોક તમારી જીભને તાલુંમાં લગાવીને સરસ્વતીના બીજ મંત્ર "એં" નો જાપ કરવું લાભદાયક છે. 
 
જેમની વાણીમાં હકલાવું, તોતણું જેવા દોષ હોય એ આ દિવસે વાસણીમાં મધ ભરીને અમે મોમ (મીણ) થી બંદ કરી જમીનમાં દબાવી નાખવું. આવું કરવાથી લાભ થશે. 
 
બાળકોની કિશાગ્ર બુદ્ધિ માટે તેણે આ દિવસ એ બ્રાહ્મી મેધાવટી શંખપુષ્પી આપવી શરૂ કરવી. 
 
સરસ્વતીની કૃપા મેળવવા માટે સવારે ઉઠતા જ હથેળીના મધ્યભાગના દર્શન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments