Dharma Sangrah

શીતળા માતાને આ કારણે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ લાગે છે

Webdunia
સોમવાર, 10 ઑગસ્ટ 2020 (10:15 IST)
લોકપર્વ બાસોડા શીતળા સાતમના એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠ પર લોકોના ઘરમાં જુદા જુદા અવનવી વાનગીઓ  બનાવાય છે. 
 
શા માટે લાગે છે  ટાઢી(ઠંડી)  રસોઇનો ભોગ
 
ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે.  મૌસમ બદલાય છે અને ગર્મી પણ ધીમે ધીમે પગલ વધારીને આવી જાય છે. બાસોળા કે ટાઢી રસોઈ મૂળતા આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે. 
આ દિવસે ઠંડા પકવાન ખાય છે. રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનો સેવન શરૂ થઈ જાય છે.. શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ અમારી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગર્મિઓથી આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે. 
 
બહુ જૂનો છે પ્રચલન 
બાસોડાના દિવસે નવા મટકા, દહીં જમાવવાનો કુલ્હડ, હાથવાળા પંખા લાવવાનો અને દાન કરવાનો પણ પ્રચલન છે. આ પરંપરા જણાવે છે કે અમારા પૂર્વજ ઋતુ પરિવરતનને સ્વાથયની સાથે જ પરોપકાએરથી જોડીને રાખે છે. આ પ્રચલન ત્યારથી છે જ્યારે કૂલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણનો અવિષ્કાર નહી થયો હતું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments