Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂર્ણિમાની રાત્રે સૂતા પહેલા બોલો 3 અક્ષરનુ આ ગુપ્ત મંત્ર, આટલું પૈસા આવશે કે સંભાળી ન શકશો

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (14:54 IST)
આ વખતે શરદ પૂર્ણિમા પર છે ગુરૂવાર અને પૂર્ણિમાનો અદભુત સંયોગ. એક નાનું ચમત્કારી મંત્ર બદલી શકે છે તમારું દુર્ભાગ્યને સૌભાગ્યમાં.
 
શરદપૂનમની ચદ્રમાની સોળ કળાઓથી અમૃત વરસાવશે ચંદ્રમા શરદપૂર્ણિમા પર સરસ્વતીની આરાધના કરવી જોઈએ. શરદ પૂર્ણિમાપર સરસ્વતીની આરાધના કરી સફેદ ફૂલ અર્પિત કરવી જોઈએ. 
 
રાત્રે ખીર બનાવી તેને ચંદ્રમાની રોશનીમાં મૂકવું જોઈએ અને સવારે તેને પ્રસાદના રૂપમાં લેવું જોઈએ 
 
સ્ફટિકની માળાથી જાપ કરો. 108 વાર મંત્રનો જાપ કરવું જોઈએ. 
 
આ મંત્રના જાપથી કીર્તિ અને સંપદા મળે છે 
 
શરદપૂર્ણિમા પર સરસવતી પૂજા અને મંત્ર જાપથી યશ કીર્તિ અને સંપદા મળે છે. શરીરનુ તેજ વધે છે શારીરિક કાંતિ વધે છે. વિદ્યાનું જ્ઞાન મળે  છે. 
 
મંત્ર- ૐ હ્રી ૐ 
 
આ મંત્રની જપ થી મનની શાંતિ મળે છે, જીવનમાં વિવેક આવે છે, મનુષ્યનું રાજયોગ વધે છે. સરસવતીને 16 કળાઓની દેવી ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

વધુ જુઓ..

નવીનતમ

Mauni Amavasya 2025: અમાસના દિવસે કયો દિવો પ્રગટાવવો જોઈએ ?

Happy Mauni Amavasya 2025 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

મહાકુંભમાં પગ મુકવાની જગ્યા નથી ! મૌની અમાવસ્યા પહેલા ઉમડી ભક્તોની ભીડ... જુઓ PHOTOS

Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

આગળનો લેખ
Show comments