Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ સ્પેશ્યલ - ચંદ્ર નીકળે ત્યારે કરો આ મંત્રનો જાપ

Karwa Chauth mantra

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (11:35 IST)
રાત્રે જ્યારે ચાંદ નીકળે છે તો ભગવાન શિવ-પાર્વતી અને શ્રી ગણેશનુ ધ્યાન કરતા ચંદ્રમાને ચાયણીની આડમાં જોઈને પછી પતિનો ચેહરો જુએ છે. ત્યારે તે ચંદ્રમાંને અર્ધ્ય આપે છે અને પતિ તેને પાણી પીવડાવીને તેનુ વ્રત પુર્ણ કરે છે. ચંદ્રમાંને અર્ધ્ય આપતી વખતે એ આ મંત્ર બોલે છે. 
 
પીર ઘડી પેર કડી, અર્ક દૈદી સર્વ સુહાગિન ચૌબારે ખડી 
 
ત્યારબાદ સુહાગિન ભોજન ગ્રહણ કરે છે. આ રીતે કરવા ચોથનુ વ્રત પુર્ણ થાય છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments