Webdunia - Bharat's app for daily news and videos

Install App

માન-સન્માન અને કીર્તિ, માટે કરો આ 6 સરળ ઉપાય

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (14:26 IST)
જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યની સર્વત્ર વખાણ હોય લોકો તમારું સમ્માન કરે તમારી યશકીર્તિ વધે તો રાત્રે સૂતા પહેલા માથાની પાસે તાંબાના વાસણમાં જળ ભરીને મૂકો અને સવારે આ જળને તમારા ઉપરથી સાત વાત ઉતારીને કોઈ કાંટાવાળા ઝાડની મૂળમાં નાખી દો. આવું નિયમિત 40 દિવસ સુધી કરબાથી જરૂર લાભ મળશે. 
-દરરોજ સવારે ઉઠીને સૂર્યને  જળ ચઢાવવું જોઈએ. સ્નાન વગેરે કામ પછી તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં લાલ ફૂલ, કંકુ અને ચોખા નાખી સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતા સમયે આ મંત્ર જાપ કરવું. \
 
ૐ સૂર્યાય નમ:   
આ ઉપાયથી માણસને સમાજમાં પ્રસિદ્ધી મળે છે. 
 
-શુભ મૂહૂર્તમાં પીપળના ઝાડમાં જળ અર્પિત કરવું જોઈએ. શાસ્ત્રોની માન્યતા છે કે પીપળ ભગવાન શ્રીહરિનો સ્વરૂપ છે અને તેમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે. આ કારણે જે લોકો પીપળની પૂજા કરે છે, જળ ચઢાવે છે તેને બધા પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્ત હોય છે. 

 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments