Webdunia - Bharat's app for daily news and videos

Install App

માન-સન્માન અને કીર્તિ, માટે કરો આ 6 સરળ ઉપાય

remedies for respect
Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (14:26 IST)
જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યની સર્વત્ર વખાણ હોય લોકો તમારું સમ્માન કરે તમારી યશકીર્તિ વધે તો રાત્રે સૂતા પહેલા માથાની પાસે તાંબાના વાસણમાં જળ ભરીને મૂકો અને સવારે આ જળને તમારા ઉપરથી સાત વાત ઉતારીને કોઈ કાંટાવાળા ઝાડની મૂળમાં નાખી દો. આવું નિયમિત 40 દિવસ સુધી કરબાથી જરૂર લાભ મળશે. 
-દરરોજ સવારે ઉઠીને સૂર્યને  જળ ચઢાવવું જોઈએ. સ્નાન વગેરે કામ પછી તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં લાલ ફૂલ, કંકુ અને ચોખા નાખી સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતા સમયે આ મંત્ર જાપ કરવું. \
 
ૐ સૂર્યાય નમ:   
આ ઉપાયથી માણસને સમાજમાં પ્રસિદ્ધી મળે છે. 
 
-શુભ મૂહૂર્તમાં પીપળના ઝાડમાં જળ અર્પિત કરવું જોઈએ. શાસ્ત્રોની માન્યતા છે કે પીપળ ભગવાન શ્રીહરિનો સ્વરૂપ છે અને તેમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે. આ કારણે જે લોકો પીપળની પૂજા કરે છે, જળ ચઢાવે છે તેને બધા પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્ત હોય છે. 

 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

Happy Gudi Padwa Wishes in Gujarati – ગુડી પડવાની વિશેષ શુભકામના

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

Shani Amavasya 2025: આજે શનિ અમાવસ્યા પર આ ઉપાય કરવા ન ભૂલશો, ચમકી જશે કિસ્મત

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

આગળનો લેખ
Show comments