Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi 2021 : નિર્જળા એકાદશીના દિવસે જરૂર સાંભળો આ કથા, જાણો પૂજા કરવાનુ શુભ મુહુર્ત

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (09:46 IST)
નિર્જળા એકાદશી બધી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. નિર્જળા એકાદશીનુ વ્રત કરવાથી 24 એકાદશી વ્રતના બરાબર ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને નિર્જળા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. આ કથાનો પાઠ કરવાથી વ્રતનુ ફળ જરૂર મળે છે 
 
એકાદશી મુહુર્ત 
 
એકાદશીની તારીખ શરૂ થાય છે - 20 જૂન, 2021 બપોરે 04:21 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 21 જૂન, 2021 એ 01: 31 વાગ્યે
પરાણા (વ્રત ખોલવાનો) સમય - 22 જૂન, સવારે05:24  થી 08: 12 વાગ્યે

સાંભળો નિર્જળા એકાદશીની વ્રત કથા 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments