Dharma Sangrah

Mauni Amavasya 2024- મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે.

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:40 IST)
Mauni Amavasya  2024 - હિંદુ ધર્મમાં માગશર મહીનામાં કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન -પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ છે આ વર્ષે મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે. 
 
મૌની અમાવસ્યા તિથિ
આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ આવી રહી છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:02 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ સવારે 4:28 વાગ્યે સમાપ્ત થશે.
 
મૌની અમાવસ્યાનો શુભ સમય
આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 8.02 થી 11.15 સુધીનો છે.
 
મૌની અમાવસ્યાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓ અમૃતમાં ફેરવાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ઘાયુનું વરદાન મળે છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

આગળનો લેખ
Show comments