Festival Posters

Karwa Chauth 2022: પરિણીત મહિલાઓની સાથે અપરિણીત છોકરીઓ પણ રાખી શકે છે કરવા ચોથ વ્રત આ છે નિયમ અને વિધિ

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (15:47 IST)
Karwa Chauth for Unmarried Woman:  કરવા ચોથ વ્રત દર વર્ષે કાર્તિક મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને રખાય છે. આ સમયે કરવા ચોથ 13 ઓક્ટોબરે પડી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. પરિણીત મહિલાઓની સાથે ઘણા કુંવારી છોકરીઓ પણ વ્રત કરે છે. પક્ણ તેના માટે જુદા નિયમ હોય છે. 
 
કુંવારી છોકરીઓને ચંદ્રમાની જગ્યા તારા જોઈને વ્રતનો પારણ કરવો જોઈએ. આ દરમિયાન કરવાની જગ્યા પાણી ભરેલા કળશનો ઉપયોગ કરી શકો છો. કરવાનો ઉપયોગ પરિણીત કરે છે. 
 
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને પતિની રક્ષા અને સૌભાગ્યની કામના કરે છે પણ આ વ્રત પરિણીત મહિલાઓ માટે ગણાય છે પણ જેમના લગ્ન નક્કી થઈ ગયા છે, એવી છોકરીઓ પણ આ વ્રત કરી શકે છે. 
 
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ પૂજાના દરમિયાન ચાલણીનો ઉપયોગ કરે છે. તેથી કુંવારી છોકરીઓ ચાલણીનો ઉપયોગ ન કરવું. 
 
કરવા ચોથના દિવસે કુંવારી છોકરીઓ શંકર પાર્વતીની પૂજા કરવી જોઈએ અને વ્રતની કથા સાંભળવી જોઈએ, કારણ કે સુહાગન મહિલાઓ પતિના હાથથી પાણી પીવીને પારણ કરે છે તેથી કુંવારી છોકરીઓએ નિર્જલા વ્રત નહી કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

આગળનો લેખ
Show comments