Webdunia - Bharat's app for daily news and videos

Install App

Born on Thursday - ગુરૂવારે જન્મ લેનારાઓની 5 રોચક વાતો જાણો છો

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (18:21 IST)
Born on  Thursday  - આમ તો અઠવાડિયાના દરેક દિવસ મહ્ત્વપૂર્ણ હોય છે પણ બૃહસ્પતિ( ગુરૂવારે)ને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે પૈદા થતા લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
   
જન્મ લેતા માણસ ખૂબ મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. આ જીવનને ઉત્સવની રીતે લે છે આથી હમેશા ખિલાયેલા રહે છે. એને મિત્રતા કરવા ભાવે  છે પણ એના વિશ્વસનીય મિત્ર નહી બની શકતા. 
ધર્મમાં એમની ખાસ રૂચિ હોય છે. ધાર્મિક પ્રવૃતિના કારણે આ કોઈ પણ સાથે વિશ્વાસઘાત નહી કરી શકતા . એ ખૂબ મહત્વકાંક્ષી, અનુશાસન પ્રિય અને કોઈ પણ કાર્યના નેતૃત્વ કરવાવાળા હોય છે. 
એવા લોકોના માથા મોટા અને ચેહરા પર પીળાપન પણ હોય છે. એવા લોકોના લગ્ન તરત અને ભાવુકતામાં થાય છે .  
આ દિવસે પૈદા થતા માણસો રવિવાર ગુરૂવાર અને મંગળવાર શુભ હોય છે . આ દિવસે પૈદા થતા જાતકોથી એમની ખૂબ જમે છે.   

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments