Webdunia - Bharat's app for daily news and videos

Install App

માન્યતાઓ - 5 વસ્તુઓ ઘરના મંદિરમાં મુકશો તો દુર્ભાગ્ય ક્યારેય પીછો નહી છોડે

Webdunia
શુક્રવાર, 1 જૂન 2018 (00:26 IST)
જો કોઈની કુંડળીમાં ગ્રહોના શુભ યોગ છે પણ ઘરમાં વાસ્તુ દોષ છે કે અન્ય કોઈ દોષ છે તો જીવનમાં પરેશાનીઓ કાયમ રહે છે. ઘરના દોષને કારણે કુંડળીના શુભ યોગ પણ બેઅસર થઈ શકે છે.  દેવી-દેવતાઓની કૃપા મેળવવા માટે ઘરના મંદિરમા બનાવવામા આવે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે ઘરના મંદિરમાં ન મુકવી જોઈએ.  જ્યોતિષ મુજબ ઘરના મંદિરમા વર્જિત કેટલીક વસ્તુઓ મુકવાથી દુર્ભાગ્ય પીછો છોડતી નથી. જાણો કંઈ કંઈ છે એ વસ્તુઓ... 
 
- ઘરના મંદિરમાં ક્યારેય પણ મૃત લોકોની ફોટો ન મુકવી જોઈએ. મૃત લોકોની ફોટો લગાવવા માટે દક્ષિણ દિશા ઠીક રહે છે. મંદિરમાં ભગવાન સ્સાથે આવી તસ્વીરો મુકવાથી દુર્ભાગ્ય વધી શકે છે. 
 
- મંદિરમાં ખંડિત મૂર્તિ ન મુકવી જોઈએ જો તમારા ઘરમાં ભગવાનની કોઈપણ મૂર્તિ ખંડિત છે તો તેને જલ્દી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી પુર્ણ ફળ મળી શકતુ નથી. 
- મંદિરમાં વાસી ફૂલ ન મુકવા જોઈએ. તેનાથી ગંદકી પણ થાય છે અને વાસ્તુ દોષ પણ વધે છે.  તેથી સવારે ચઢાએલ ફુલ સાંજે હટાવી લેવા જોઈએ. 
 
- જો તમે ઘરના મંદિરમાં શિવલિંગ મુકવા ઈચ્છો છો તો ખૂબ નાનુ શિવલિંગ મુકવુ જોઈએ. વધુ મોટુ શિવલિંગ ઘરમાં ન મુકવુ જોઈએ. 
 
- કોઈ એક દેવી દેવતાની ખૂબ વધુ મૂર્તિયો ન મુકવી જોઈએ. ફક્ત ગણેશજીની સમ સંખ્યામાં મૂર્તિ મુકી શકો છો. સમ સંખ્યા મતલબ 2, 4, 6 વગેરે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments