Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવઉઠની એકાદશીએ કરો કોઈ એક ઉપાય, સુખ અને સૌભાગ્યની થશે પ્રાપ્તિ -

Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (13:12 IST)
કારતક મહિનાની એકાદશી સૌથી મોટી અગિયારસ હોય છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રામાથી જાગે છે. આ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી.. પ્રબોધિની એકાદિશી કે દેવઉત્થાન એકાદશી પણ કહે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનુ સર્વાધિક મહત્વ બતાવ્યુ છે. આ એકાદશીનુ વ્રત કરવથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમે અનેક પ્રકારના ઉપાયો કરી શકો છો

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments