Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવઉઠી એકાદશી પર વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે

દેવઉઠી એકાદશી પર વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે
, બુધવાર, 14 નવેમ્બર 2018 (11:53 IST)
હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. બીજી બાજુ આ દિવસે લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય પણ કર છે. એવુ કહેવાય છે શ્રી હરિને પ્રસન્ન કરી તેમને ઈચ્છાપૂર્તિની કામના કરે છે. આ માટે જો તમે પણ તમારી મનોકામનાઓ પુરી કરવી છે તો આ દેવઉઠની અગિયારસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તુલસી વિવાહ કથા - Tulsi Vivah Katha