Webdunia - Bharat's app for daily news and videos

Install App

Devshayani Ekadashi 2023: દેવશયની એકાદશી 4 શુભ યોગમાં ઉજવાશે, ઉપવાસ કરવાથી મળશે અનેકગણું ફળ

Webdunia
બુધવાર, 21 જૂન 2023 (17:15 IST)
Devshayani ekadashi 2023 Date and Time: દેવશયની એકાદશી 29 જૂન 2023ના રોજ છે. આ તિથિથી ચાતુર્માસ પણ શરૂ થશે એટલે કે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં રહેશે.
 
દેવશયની એકાદશી પર સિદ્ધ યોગ, રવિ યોગ, બુધાદિત્ય યોગ અને ગુરુવારનો સમન્વય રચાઈ રહ્યો છે. આ શુભ યોગોમાં શ્રી હરિની પૂજા કરવાથી વેપાર, નોકરી, ધન અને સમૃદ્ધિમાં વધારો થશે.
 
રવિ યોગ - 05.26 am - 04.30 pm
સિદ્ધ યોગ - 29 જૂન 2023 સવારે 05.16 કલાકે -
30 જૂન 2023 સવારે 03.44 કલાકે
બુધાદિત્ય યોગ - 24 જૂને બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય પહેલેથી જ મિથુન રાશિમાં બેઠો છે. આવી સ્થિતિમાં આ ગ્રહોના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે.
 
ગુરુવાર - ગુરુવાર અને એકાદશી બંને શ્રી હરિને સમર્પિત છે. ગુરુવારે એકાદશી કરવી ખૂબ જ શુભ 
માનવામાં આવે છે.

Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments