Festival Posters

1 જુલાઈથી ચાર મહિના માટે લગ્ન , ગૃહપ્રવેશ અને શુભ કાર્ય થશે બંદ

Webdunia
શુક્રવાર, 26 જૂન 2020 (13:34 IST)
1  જુલાઈને દેવશયની અગિયારસથી દેવ સૂઈ જશે. આની સાથે જ માંગલિક કાર્યો પ્ર રોક લગાઈ જશે. દેવની ઉંઘ પછી 22 નવંબરને દેવઉઠની અગિયાર્સ પર ખુલશે. 114 દિવસ સુધી ભગવાન શયાનાવસ્થામાં રહેશે. ચાતુર્માસમાં શ્રાવણ ભાદ્રપદ અશિવન અને કાર્તિક માસ આવે છે. આષાઢ માસના શુકલ પક્ષની એકાદશી તિથિથી કાર્તિક માસની એકાદશી તિથિના સમય ચાતુર્માસ કહેલાવે છે. આ 4 માસમાં ભગવાન હરિ વિષ્ણુ યોગનિદ્રામાં ચલી જાય છે. આથી આ દિવસો લગ્ન , ગૃહપ્રવેશ , દેવી -દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ જેવા શુભ કાર્ય સંપન્ન નહી થાય છે. આ અવધિમાં ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં રાજા બલિને ત્યાં પૂર્ણ વિશ્રામ કરે છે. આ તિથિને શ્રદ્ધાળુ ઉપાવસ કરે છે ભગવાન વિષ્ણુની સ્વર્ણ , રજત કે પીતળકે તાંબાની મૂર્તિને શુદ્ધ કરીને પૂજન કરે છે અને પૂજનઉપરાંત ચાર્તુમાસમામાં વિશ્રામ માટે શયન કરાવે છે. ચાર્તુમાસના મહત્વ  ચાતુર્માસના મહત્વ ચાર્તુમાસના સમાપન પર એટલે એકાદશીની તિથિને -વિધિ વિધાનથી શ્રી હરિ વિષ્ણુજીને પૂજા-પાઠ અને ભજન કીર્તન કરીને જાગૃત અવસ્થામાં લાવે છે. એના પછી બધા માંગલિક કાર્ય અને આયોજન કરી શકાય છે. ચાતુર્માંસમાં પવિત્રતા રાખીને મહત્વ જણાવે છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે ભકતો આ માસમાં ભક્તિભાવથી શ્રી હરિ વિષ્ણુઅની આરાધના કરે છે અને પવિત્ર જીવન ગુજારે છે એને ધન ,સમ્માન, સૌંદર્ય અને મોક્ષની પ્રતિ થાય છે અને મૃત્યુઉપરાંત એ પુર્નજમમાં મુક્ત થઈને બેંકુંઠ ધામમાં નિવાસ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments