Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

યોગિની એકાદશી વ્રત આ વિધિથી કરો પૂજન તો મળશે લાભ

એકાદશી વ્રત
, બુધવાર, 17 જૂન 2020 (10:10 IST)
આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. પદમપુરાણ મુજબ ભગવાનને એકાદશી તિથિ ખૂબ પ્રિય છે. તેહી જે લોકો કોઈ પણ એકાદશીનો વ્રત કરે છે અને તેમની સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરે છે તે ઘણા સાંસારિક સુખને ભોગતા અંતમાં પ્રભુને પ્રાપ્ત હોય છે. 
 
કેવી રીતે કરીએ વ્રત અને પૂજન 
એકાદશીથી કે દિવસ પહેલા સાચા ભાવથી એકાદશી વ્રતનો સંકલ્પ કરીને આવતા સવારે સ્નાન વગેરે ક્રિયાઓથી નિવૃત થઈ ભગવાન વિષ્ણુ નારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીના રૂપમાં પૂજન કરવું જોઈએ. વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું વિધાન છે. રાત્રે મંદિરમાં 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારે હનુમાનજીના 108 નામનો પાઠ કરવાથી આ સમસ્યાઓથી મળશે મુક્તિ