Webdunia - Bharat's app for daily news and videos

Install App

છઠનો પ્રસાદ બનાવતા સમયે આ ભૂલો નહી કરવી, છઠી મઈયા રિસાઈ જશે

chhath pooja
Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (12:28 IST)
બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા અર્ચના કરાય છે અને આ પર્વ સતત ચાર દિવસ સુધી ચાલે છે. ચૌથા દિવસે ઉગતા સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી આ મહાપર્વનો સમાપન હોય છે. 
છઠ પૂજામાં સાફ-સફાઈનો બહુ મહ્ત્વ છે. તેથી છઠનો પ્રસાદ બનાવતા સમયે ઘણી ખાસ વાતોનો ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. 
આવો અમે જણાવે છે એવી જ કેટલીક વાતો વિશે.. 
- ભોજનમાં થોડું પણ ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરવું. સારું હશે કે ઘરમાં જ ડુંગળી અને લસણ ન લાવું. 
- ભોજન હળવું, શાકાહારી અને શુદ્ધ દેશી ઘીમાં જ બનેલું હોવું જોઈએ. 
- છઠ પૂજાના સમયે શરાબ કે સિગરેટનો સેવન ન કરવું. 
- વગર સ્નાન અને હાથ ધોયા પૂજાના પ્રસાદ હાથે ન અડવું. 
- પ્રસાદ બનાવતા પહેલા હાથ અને પગ જરૂર ધોવું. 
- વ્રતના સમયે માંસાહારી ભોજન ન કરવું. 
- ભોજનમાં માત્ર સિંધાલૂણનો જ પ્રયોગ કરવું. 
- પ્રસાદ બનાવતા સમયે કઈક ન ખાવું. ખાસ કરીને મીઠું કે મીઠાથી બનેલી વસ્તુઓને હાથ ન લગાવું. 
- બધા ઘરના લોકો એક સાથે મળીને પૂજા કરવી જોઈએ. 
- સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

આગળનો લેખ
Show comments