suvichar

છઠનો પ્રસાદ બનાવતા સમયે આ ભૂલો નહી કરવી, છઠી મઈયા રિસાઈ જશે

Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (12:28 IST)
બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા અર્ચના કરાય છે અને આ પર્વ સતત ચાર દિવસ સુધી ચાલે છે. ચૌથા દિવસે ઉગતા સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી આ મહાપર્વનો સમાપન હોય છે. 
છઠ પૂજામાં સાફ-સફાઈનો બહુ મહ્ત્વ છે. તેથી છઠનો પ્રસાદ બનાવતા સમયે ઘણી ખાસ વાતોનો ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. 
આવો અમે જણાવે છે એવી જ કેટલીક વાતો વિશે.. 
- ભોજનમાં થોડું પણ ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરવું. સારું હશે કે ઘરમાં જ ડુંગળી અને લસણ ન લાવું. 
- ભોજન હળવું, શાકાહારી અને શુદ્ધ દેશી ઘીમાં જ બનેલું હોવું જોઈએ. 
- છઠ પૂજાના સમયે શરાબ કે સિગરેટનો સેવન ન કરવું. 
- વગર સ્નાન અને હાથ ધોયા પૂજાના પ્રસાદ હાથે ન અડવું. 
- પ્રસાદ બનાવતા પહેલા હાથ અને પગ જરૂર ધોવું. 
- વ્રતના સમયે માંસાહારી ભોજન ન કરવું. 
- ભોજનમાં માત્ર સિંધાલૂણનો જ પ્રયોગ કરવું. 
- પ્રસાદ બનાવતા સમયે કઈક ન ખાવું. ખાસ કરીને મીઠું કે મીઠાથી બનેલી વસ્તુઓને હાથ ન લગાવું. 
- બધા ઘરના લોકો એક સાથે મળીને પૂજા કરવી જોઈએ. 
- સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

વધુ જુઓ..

નવીનતમ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 4 માર્ચ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

આગળનો લેખ
Show comments