Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્જ મુક્તિ અને ધન પ્રાપ્તિ માટે અંગારકી ચોથના દિવસે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:04 IST)
મિત્રો આજે અંગારિકા ચતુર્થી છે.  મંગળવારના દિવસે આવનારી ચતુર્થીને અંગારિકા ચતુર્થી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી વિધ્નહર્તા ભગવાન ગણેશ ભક્તના બધા કષ્ટ હરી લે છે. મંગળવારના દિવસે ચતુર્થીનો સંયોગ અંત્યંત શુભ અન એ સિદ્ધિ પ્રદાન કરનારો હોય છે. આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગજાનન જલ્દી જ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત  કર્જ મુક્તિ માટે અંગારકી ચોથના દિવસે અહી જણાવેલ એક ઉપાય કરશો તો આપને કર્જથી જલ્દી મુક્તિ મળી જશે.  આવો જાણીએ અંગારકી સંષ્ટ ચતુર્થીના દિવસે કેવી રીત  ભગવાન ગણેશને કરશો અને કર્જથી મુક્તિ મેળવશો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments