Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Mantra - શનિદેવના પ્રકોપથી મુક્તિ માટે શનિ મંત્ર

Webdunia
શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે.
તંત્રોકત મંત્ર -
ૐ शं शनैश्चराय नमः
આ મંત્રનો જાપ દર શનિવારે 101 કે 1001વાર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે

અન્ય મંત્રો -

ॐ नमो भगवते शनैश्चराय सुर्यापुत्राय नमः
ॐ नीलांज्न समाभासं रविपुत्रं यमाग्रजम् ।
ॐ नमः छाया मार्तण्ड संन्भुतं तं नमामि शनैश्चर
ॐ नमः खां खीं खैं सः शनैश्चराय नमः

આ મંત્રોનો જાપ તમારી શક્તિ મુજબ રોજ કરતા રહેશો તો તમારા ઘરમાં સુખ અને શાંતિનો કાયમ વાસ રહેશે.

શનિદેવ ના દસ નામ -

शनैश्चर, यम, कृष्ण, पिंग्लो, पिम्प्ला, सौरि, रोद्रांतको, कोण्स्थ, मन्द
( १) ॐ शनैश्चर नमः
( २) ॐ यम नमः
( ३) ॐ कृष्ण नमः
( ४) ॐ पिंग्लो नमः
( ५) ॐ पिम्प्ला नमः
( ६) ॐ सौरि नमः
( ७) ॐ रोद्रांतको नमः
( ८) ॐ कोण्स्थ नमः
( ९) ॐ ब्रभ्रु नमः
( १०) ॐ मन्द नमः

આ દસ નામોના ઉચ્ચારણથી, શનિદેવના પ્રકોપથી શાંતિ મળે છે.

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments