Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

શનિવારે આ 8 વસ્તુમાંથી કોઈ પણ જરૂર અજમાવો , શનિ રહેશે પ્રસન્ન

સરસવના તેલ
, શનિવાર, 10 નવેમ્બર 2018 (11:38 IST)
શનિવારનો દિવસ શનિ મહારાજના પ્રભાવમાં હોય છે એટલે કે આ દિવસના સ્વામી શનિ છે. માનવું છે કે શનિવારે શનિથી સંબંધિત કોઈ પણ વસ્તુના સેવનથી શનિના સકારાત્મક પ્રભાવ વધે છે અને શનિના પ્રતિકૂળ પ્રભાવ ઓછું થાય છે. આથી કોશિશ કરવું કે શનિવારના દિવસે શનિથી સંબંધિત આ વસ્તુઓમાંથી કોઈ પણ જરૂર ખાવો 
ખિચડી કોઈ પણ ખાઈ શકો છો. જો ઉડદ દાળવાળી હોય તો વધારે સારું રહેશે. 
 
કાળા તલના સેવન કોઈ પણ રૂપમાં કરી શકો છો. 
 
webdunia
સરસવના તેલ કે એનાથી બનેલ વસ્તુ આ દિવસે વધારે માત્રામાં ખાઈ શકો છો. 
 
કાળા ચનાની શાક 
 
ઉડદ દાળથી બનેલી વસ્તુઓ 
 
ચણાના ચિવડા . 
 
webdunia
યમરાજ જો મૃત્યૂના દેવતા છે તો  શનિ કર્મના દંડાધિકારી છે. ભૂલ જાણ કે અજાણમાં  સજાતો ભોગવી જ પડે છે. 
 
કહે છે કે જે માણસ પર શનિની ઢાઈ કે સાડેસાતીથી ગ્રસ્ત હોય કે પછી કુંડળીમાં શનિના અશુભ અસરના કારણે કોઈ રોગથી પીડીત છે. 
 
જો શનિ ભક્ત આ ઉપાયોને અજમાવે તો એને શનિદેવની ખાસ કૃપા મળે છે અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. 
 
webdunia
*બન્ને સમયે ભોજનમાં સંચણ અને કાળી મરીના પ્રયોગ કરો. 
 
*શનિવારના દિવસે વાંદરાને શેકેલા ચણા ખવડાવો અને મીઠી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખાવા આપો. 
 
*જો શનિની અશુભ દશા ચાલી રહી હોય તો માંસ-મદિરાના સેવન ન કરો. 
webdunia

*દરરોજ પૂજા કરતા સમયે ॐ  નમ : શિવાયના જાપ કરો શનિના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. 
 
*ઘરે કોઈ અંધેરા ભાગમાં કોઈ લોખંડની વાટકીમાં સરસવના તેલ ભરી એને તાંબાના સિક્કો નાખી રાખો. 
 
*કાળા તલ પાણીમાં પલાળી અને શનિવારે સવારે એને વાટીને અને ગોળમાં મિક્સ કરી 8 લાડુ બનાવો અને કો કાળા ઘોડાને ખવડાવી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાભપાંચમ અર્થાત જ્ઞાનપંચમી