rashifal-2026

દીવો કરતા સમયે તેની જ્યોતિ આ દિશામાં રાખવાથી હોય છે ચમત્કારિક લાભ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:12 IST)
દીપ દેવતા જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતની દિશના ધ્યાન રાખવા જોઈએ. 
* દરેક રીતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દરરોજ ઘીનો દીપક પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ કરે છે. 
 
* દીપકની જ્યોત પૂર્વ દિશાની તરફ રાખવાથી રોગ દૂર થાય છે અને આયુવૃદ્ધિ થાય છે. 
 
* દીપકને ઉત્તરની દિશા તરફ રાખો તો ધન વૃદ્ધિ થાય છે. 
 
* રસોડામાં જ્યાં પાણી રાખીએ છે , ત્યાં પણ ઘી નો દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભ અને ધન વૃદ્ધિ કરે છે. ખરાબ શક્તિઓ પ્રભાવ નથી નાખતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

2026 ના વ્રત તહેવાર - 2026 માં ક્યારે આવશે હોળી-નવરાત્રી-દિવાળી ?

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments