Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીવો કરતા સમયે તેની જ્યોતિ આ દિશામાં રાખવાથી હોય છે ચમત્કારિક લાભ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:12 IST)
દીપ દેવતા જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતની દિશના ધ્યાન રાખવા જોઈએ. 
* દરેક રીતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દરરોજ ઘીનો દીપક પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ કરે છે. 
 
* દીપકની જ્યોત પૂર્વ દિશાની તરફ રાખવાથી રોગ દૂર થાય છે અને આયુવૃદ્ધિ થાય છે. 
 
* દીપકને ઉત્તરની દિશા તરફ રાખો તો ધન વૃદ્ધિ થાય છે. 
 
* રસોડામાં જ્યાં પાણી રાખીએ છે , ત્યાં પણ ઘી નો દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભ અને ધન વૃદ્ધિ કરે છે. ખરાબ શક્તિઓ પ્રભાવ નથી નાખતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

વધુ જુઓ..

નવીનતમ

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

આગળનો લેખ
Show comments