Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (05:51 IST)
કોઈ પણ માસના સુદ પક્ષના શુક્રવારના દિવસે વ્રતનો આરંભ કરો. ઓછામાં ઓછા 21 શુક્રવાર સુધી વ્રત કરવું. જો ઘરમાં અશાંતિ અને ધનની ઊણપ હોય તો પતિ-પત્નીએ સાથે મળીને આ વ્રત કરવું. સાંજે મીઠા રહિત ભોજન કરવું. ખીરનો ભોગ ધરાવવો અને ત્યારબાદ થોડી ખીર કુંવારી કન્યાઓને ખવડાવવી. પછી પોતે પણ ખીરનો પ્રસાદ ગ્રહણ કરવો.
 
વ્રતના દિવસે પ્રાતઃકાળે ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરવાં. લાલ ચંદનનું કપાળે તિલક કરવું. ત્યારબાદ માતા લક્ષ્મીજીની ર્મૂતિ અથવા શ્રીયંત્રને સૌ પ્રથમ પ્રણામ કરવા. પછી જળથી અભિષેક કરવો. ગંગાજળ, ગુલાબજળ અને પંચામૃતથી પણ અભિષેક કરવો. પછી ર્મૂતિ અથવા શ્રીયંત્રને પાટલા કે બાજઠ પર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરવું.
 
હવે લક્ષ્મીજી કે શ્રીયંત્રને લાલ ચંદન અને કેસરનું તિલક કરવું. પછી ધૂપ-દીપ કરી, નૈવેદ્ય અને ફળ, પાન-સોપારી અર્પણ કરવા. આટલું કર્યા પછી લક્ષ્મીજીના નીચે લખેલા મંત્રના એકવીસ હજારની સંખ્યામાં જાપ કરવા. મંત્રઃ ॐ શ્રીં નમઃ । પછી માંને વિનવણી કરી પોતાના ઈચ્છિત માંગી ફળ આપવા પ્રાર્થના કરવી. નીતિ સાફ રાખવી અને સમય સુધારવા ઈશ્વર કૃપા માંગવી. આ રીતે વ્રત કરવાથી ચોક્કસ ફળે જ છે. 
સાંભળો વૈભવ લક્ષ્મી વ્રત કથા ....

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments