Festival Posters

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2026 (11:52 IST)
સંત મેકરણ દાદા (1667-1730) કચ્છના લોકપ્રિય દયાળુ સંત હતા, જેઓ કાપડી સંપ્રદાયના હતા. તેઓ કાવડમાં રોટલો-પાણી ભરી રણમાં ભૂખ્યા-તરસ્યા લોકોને મદદ કરતા. તેમની સાથે 'લાલીયો' ગધેડો અને 'મોતિયો' કૂતરો રહેતા. તેમણે ધ્રંગ ગામે સમાધિ લીધી હતી. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત આદરણીય છે

સંત મેકરણ દાદા વિશે મુખ્ય માહિતી:

જન્મ: કચ્છના ખોભંડી ગામમાં, પિતા હળધોળજી અને માતા પબાબાઈ.
બાળપણનું નામ: મેકોજી.
કાર્ય: કચ્છના રણમાં સેવા, ભૂખ્યા-તરસ્યા લોકોને ભોજન-પાણીની વ્યવસ્થા.
સમાધિ: વિક્રમ સંવત 1786 (ઈ.સ. 1729) માં ધ્રંગ ગામે 11 શિષ્યો સાથે જીવંત સમાધિ.
સ્થાન: ધ્રંગ, કચ્છ (અહીં તેમનો સમાધિ આશ્રમ આવેલો છે) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બે ઈંડામાં કેટલું પ્રોટીન હોય છે? જાણો Protein ની કમી પૂરી કરવા માટે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ ?

મસાલેદાર સરગવાનુ શાક

Jallianwala Bagh Day- જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ

રાયતા કેરડા - ગામઠી સ્ટાઈલ રાયતા કેયડાનું અથાણું

Baby Boys Names- સોમવારે જન્મેલા છોકરાઓનાં નામ

વધુ જુઓ..

નવીનતમ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

Varuthini Ekadashi 2026: વરુથિની એકાદશી પર જરૂર કરો આ ઉપાયો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments