Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi 2021 : નિર્જળા એકાદશીના દિવસે જરૂર સાંભળો આ કથા, જાણો પૂજા કરવાનુ શુભ મુહુર્ત

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (09:46 IST)
નિર્જળા એકાદશી બધી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. નિર્જળા એકાદશીનુ વ્રત કરવાથી 24 એકાદશી વ્રતના બરાબર ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને નિર્જળા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. આ કથાનો પાઠ કરવાથી વ્રતનુ ફળ જરૂર મળે છે 
 
એકાદશી મુહુર્ત 
 
એકાદશીની તારીખ શરૂ થાય છે - 20 જૂન, 2021 બપોરે 04:21 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 21 જૂન, 2021 એ 01: 31 વાગ્યે
પરાણા (વ્રત ખોલવાનો) સમય - 22 જૂન, સવારે05:24  થી 08: 12 વાગ્યે

સાંભળો નિર્જળા એકાદશીની વ્રત કથા 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments