Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi 2021 : નિર્જળા એકાદશીના દિવસે જરૂર સાંભળો આ કથા, જાણો પૂજા કરવાનુ શુભ મુહુર્ત

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (09:46 IST)
નિર્જળા એકાદશી બધી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. નિર્જળા એકાદશીનુ વ્રત કરવાથી 24 એકાદશી વ્રતના બરાબર ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને નિર્જળા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. આ કથાનો પાઠ કરવાથી વ્રતનુ ફળ જરૂર મળે છે 
 
એકાદશી મુહુર્ત 
 
એકાદશીની તારીખ શરૂ થાય છે - 20 જૂન, 2021 બપોરે 04:21 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 21 જૂન, 2021 એ 01: 31 વાગ્યે
પરાણા (વ્રત ખોલવાનો) સમય - 22 જૂન, સવારે05:24  થી 08: 12 વાગ્યે

સાંભળો નિર્જળા એકાદશીની વ્રત કથા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments