Biodata Maker

Karwa Chauth 2022: પરિણીત મહિલાઓની સાથે અપરિણીત છોકરીઓ પણ રાખી શકે છે કરવા ચોથ વ્રત આ છે નિયમ અને વિધિ

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (15:47 IST)
Karwa Chauth for Unmarried Woman:  કરવા ચોથ વ્રત દર વર્ષે કાર્તિક મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને રખાય છે. આ સમયે કરવા ચોથ 13 ઓક્ટોબરે પડી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. પરિણીત મહિલાઓની સાથે ઘણા કુંવારી છોકરીઓ પણ વ્રત કરે છે. પક્ણ તેના માટે જુદા નિયમ હોય છે. 
 
કુંવારી છોકરીઓને ચંદ્રમાની જગ્યા તારા જોઈને વ્રતનો પારણ કરવો જોઈએ. આ દરમિયાન કરવાની જગ્યા પાણી ભરેલા કળશનો ઉપયોગ કરી શકો છો. કરવાનો ઉપયોગ પરિણીત કરે છે. 
 
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને પતિની રક્ષા અને સૌભાગ્યની કામના કરે છે પણ આ વ્રત પરિણીત મહિલાઓ માટે ગણાય છે પણ જેમના લગ્ન નક્કી થઈ ગયા છે, એવી છોકરીઓ પણ આ વ્રત કરી શકે છે. 
 
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ પૂજાના દરમિયાન ચાલણીનો ઉપયોગ કરે છે. તેથી કુંવારી છોકરીઓ ચાલણીનો ઉપયોગ ન કરવું. 
 
કરવા ચોથના દિવસે કુંવારી છોકરીઓ શંકર પાર્વતીની પૂજા કરવી જોઈએ અને વ્રતની કથા સાંભળવી જોઈએ, કારણ કે સુહાગન મહિલાઓ પતિના હાથથી પાણી પીવીને પારણ કરે છે તેથી કુંવારી છોકરીઓએ નિર્જલા વ્રત નહી કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

વધુ જુઓ..

નવીનતમ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments