Webdunia - Bharat's app for daily news and videos

Install App

Born on Thursday - ગુરૂવારે જન્મ લેનારાઓની 5 રોચક વાતો જાણો છો

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (18:21 IST)
Born on  Thursday  - આમ તો અઠવાડિયાના દરેક દિવસ મહ્ત્વપૂર્ણ હોય છે પણ બૃહસ્પતિ( ગુરૂવારે)ને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે પૈદા થતા લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
   
જન્મ લેતા માણસ ખૂબ મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. આ જીવનને ઉત્સવની રીતે લે છે આથી હમેશા ખિલાયેલા રહે છે. એને મિત્રતા કરવા ભાવે  છે પણ એના વિશ્વસનીય મિત્ર નહી બની શકતા. 
ધર્મમાં એમની ખાસ રૂચિ હોય છે. ધાર્મિક પ્રવૃતિના કારણે આ કોઈ પણ સાથે વિશ્વાસઘાત નહી કરી શકતા . એ ખૂબ મહત્વકાંક્ષી, અનુશાસન પ્રિય અને કોઈ પણ કાર્યના નેતૃત્વ કરવાવાળા હોય છે. 
એવા લોકોના માથા મોટા અને ચેહરા પર પીળાપન પણ હોય છે. એવા લોકોના લગ્ન તરત અને ભાવુકતામાં થાય છે .  
આ દિવસે પૈદા થતા માણસો રવિવાર ગુરૂવાર અને મંગળવાર શુભ હોય છે . આ દિવસે પૈદા થતા જાતકોથી એમની ખૂબ જમે છે.   

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments