Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સુખ અને સમૃદ્ધિ

Webdunia
શનિવાર, 17 નવેમ્બર 2018 (12:34 IST)
મિત્રો આપ સૌ જાણતા જ હશો કે જૂના જમાનામાં ઘરોમાં પિત્તળના વાસણ જરૂર જોવા મળતા હતતા. આ જ વાસણોમાં રસોઈ બનાવાતી હતી અને પૂજન વિધિમાં પણ આનો જ ઉપયોગ કરવામા આવતો હતો. ધીરે ધીરે સમયમાં  ફેરફાર આવતા  અનેક ધાતુઓના વાસણ બજારમાં આવવા લાગ્યા જેને કારણે પિત્તળના વાસણ ઘરોમાથી લુપ્ત થવા લાગ્યા  પરંતુ આજકાલ આ વાસણોનુ મહત્વ ફરીથી વધવા લાગ્યુ કારણ કે જેમ જેમ પીત્તળના વાસનનો ફાયદો નવી પેઢીઓને સમજાવવા લાગ્યો તેમ તેમ પીત્તળના વાસણ ફરીથી બજારમાં અને ઘરોમાં સ્થાન બનાવવા લાગ્યા છે. આવામાં પીત્તળના વાસણોથી થનારા ફાયદા વિશે જાણવુ તમારે માટે સારુ રહેશે. તો ચાલો આજે અમે તમને બતાવીએ છીએ પીત્તળના વાસણથી થનારા ફાયદા વિશે.. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments