Dharma Sangrah

ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (17:35 IST)
કહેવાય છે કે ચાર્તુમાસના દિવસી એક જ જગ્યાએ ઠહરવું જોઈએ ,જેમ કે સાધુ સન્યાસી આ દિવસો કોઈ એક નગરમાં કે બસ્તીમાં ઠહેરીને ધર્મ પ્રચારનો કામ કરે છે મનાય છે કે દેવશયની એકાદશીના દીવસે બધા દેવતા ,તેમના અધિપતિ વિષ્ણુ સૂઈ જાય છે. પછી ચાર માસ પછી દેવોત્થાન એકાદશીએ  જાગે છે. આહી  આ અવધિમાં કોઈ લગ્ન કે કોઈ નવો કાર્ય નિર્માણ કે કારોબાર ,શુભ કાર્ય આરંભ નહી થાય .
 
શ્રદ્ધાળુ વિચારે છે કે દેવતા પણ ખરેખર સૂતા છે. પર તે એકાદશીના દિવસે સવારે તડકે જ વિષ્ણુ  અને તેના સહયોગી દેવતાઓનો પૂજન  કર્યા પછી શંખ -ઘંટા ઘડિયાલ બજાવતા લાગે છે. વર્ષા કાળમાં અધિકાંશ સમય સૂર્ય દેવતાઓ વાદળમાં છિપેલા રહે છે. આથી ઋષિયોએ કહ્યું છે કે આ ચાર મહિનામાં વિષ્ણું સૂઈ જાય છે. આ સમયે આહાર-વિહારના બાબતે વિશેષ સાવધાની રાખતા સુધી સીમિત નહી છે. 
 
એમાં ખાસ આનુશાસન પણ છે. એનું ઉદ્દેશ્ય વર્ષાના દિવસોમાં થતા પ્રકૃતિ પરિવર્તનોના કારણે ફેલાતી મોસમી રોગોથી સુરક્ષા પણ છે.પોતાના જીવનમાં સ્વાસ્થ્ય સંતુલનનો ધ્યાન રાખવાની સાથે આ ચાર મહિનાનો સમય સાધુ સંતો માટે પણ ખાસ દાયિત્વો લઈને આવે છે.ફરી-ફરીને ધર્મ અધ્યાત્મની શિક્ષા આપવા ન એલોક કલ્યાણની ગતિવિધિ ચલાવતા સાધુ આ દિવસો એક જ જગ્યાએ રૂકીને સાધના શિક્ષણ કરે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments