Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ.. વધી શકે છે ઈનકમ

Webdunia
મંગળવાર, 24 એપ્રિલ 2018 (14:46 IST)
શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની પૂજાથી બધા દુખ દૂર થઈ શકે છે.  બજરંગ બલીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને અપનાવતા ભક્તની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે.  જાણો જ્યોતિષ મુજબ કંઈ કંઈ વસ્તુઓ મંગળવારે હનુમાનજીને ચઢાવવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
1. સિંદૂર અને ચમેલીનુ તેલ - સિંદૂર અને ચમેલીના તેલથી જ હનુમાનજીનો શૃંગાર કરવામાં આવે છે. 
 
2. ગુલાબના ફૂલ - દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને પુષ્પ હાર ચઢાવવો શ્રેષ્ઠ વિકલ્પ છે. 
 
3. પાન - હનુમાનજીને મીઠુ બનારસી પાણ્ણ પણ ચઢાવાય છે. પાનમાં લવિંગ પણ લગાવો. 
 
4. ધૂપદીપ - હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવવાથી બધા દેવી-દેવતાઓની કૃપા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે. 
 
5. નારિયળ કોઈપણ પૂજન કર્મમાં નારિયળનુ વિશેષ સ્થાન છે.  આ જ કારણે હનુમાનજીને પણ નારિયળ વિશેષ રૂપે ચઢાવવુ જોઈએ. 
 
6. પાંચ પ્રકારના ફળ - પૂજામાં ફળ ચઢાવવાની વિશેષ પરંપરા છે. હનુમાનજીને દર મંગળવારે પાંચ મૌસમી ફળ ચઢાવવા જોઈએ. 
 
7. મીઠાઈ - હનુમાનજીને મીઠાઈ પણ અર્પિત કરવી જોઈએ. મીઠાઈ અર્પિત કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. 
 

સંબંધિત સમાચાર

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments