Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે આ 8 વસ્તુમાંથી કોઈ પણ જરૂર અજમાવો , શનિ રહેશે પ્રસન્ન

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (11:38 IST)
શનિવારનો દિવસ શનિ મહારાજના પ્રભાવમાં હોય છે એટલે કે આ દિવસના સ્વામી શનિ છે. માનવું છે કે શનિવારે શનિથી સંબંધિત કોઈ પણ વસ્તુના સેવનથી શનિના સકારાત્મક પ્રભાવ વધે છે અને શનિના પ્રતિકૂળ પ્રભાવ ઓછું થાય છે. આથી કોશિશ કરવું કે શનિવારના દિવસે શનિથી સંબંધિત આ વસ્તુઓમાંથી કોઈ પણ જરૂર ખાવો 
ખિચડી કોઈ પણ ખાઈ શકો છો. જો ઉડદ દાળવાળી હોય તો વધારે સારું રહેશે. 
 
કાળા તલના સેવન કોઈ પણ રૂપમાં કરી શકો છો. 
 
સરસવના તેલ કે એનાથી બનેલ વસ્તુ આ દિવસે વધારે માત્રામાં ખાઈ શકો છો. 
 
કાળા ચનાની શાક 
 
ઉડદ દાળથી બનેલી વસ્તુઓ 
 
ચણાના ચિવડા . 
 
યમરાજ જો મૃત્યૂના દેવતા છે તો  શનિ કર્મના દંડાધિકારી છે. ભૂલ જાણ કે અજાણમાં  સજાતો ભોગવી જ પડે છે. 
 
કહે છે કે જે માણસ પર શનિની ઢાઈ કે સાડેસાતીથી ગ્રસ્ત હોય કે પછી કુંડળીમાં શનિના અશુભ અસરના કારણે કોઈ રોગથી પીડીત છે. 
 
જો શનિ ભક્ત આ ઉપાયોને અજમાવે તો એને શનિદેવની ખાસ કૃપા મળે છે અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. 
 
*બન્ને સમયે ભોજનમાં સંચણ અને કાળી મરીના પ્રયોગ કરો. 
 
*શનિવારના દિવસે વાંદરાને શેકેલા ચણા ખવડાવો અને મીઠી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખાવા આપો. 
 
*જો શનિની અશુભ દશા ચાલી રહી હોય તો માંસ-મદિરાના સેવન ન કરો. 

*દરરોજ પૂજા કરતા સમયે ॐ  નમ : શિવાયના જાપ કરો શનિના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. 
 
*ઘરે કોઈ અંધેરા ભાગમાં કોઈ લોખંડની વાટકીમાં સરસવના તેલ ભરી એને તાંબાના સિક્કો નાખી રાખો. 
 
*કાળા તલ પાણીમાં પલાળી અને શનિવારે સવારે એને વાટીને અને ગોળમાં મિક્સ કરી 8 લાડુ બનાવો અને કો કાળા ઘોડાને ખવડાવી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments