rashifal-2026

કેમ છે આ સ્ત્રીઓ પાવર વુમન ?

Webdunia
ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (14:30 IST)
આ એ મહિલાઓ છે, જે સફળતાના શિખર પર છે અને પોત-પોતાના ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ છે. એવુ તો શુ છે, જે એમને સફળ અને સમર્થ બનાવે છે ? આવો જાણીએ આ હકીકતને તેમના જ કહેલા શબ્દોમાં.... 
 
ઈન્દિરા નૂઈ (સીઈઓ, પેપ્સિકો)
એક સ્ત્રી હોવાને નાતે તમારે બીજાના મુકાબલે વધુ ચાલાકીથી કામ લેવુ પડે છે, કારણ કે તમારે માટે એક સ્થાન મેળવવુ વધુ મુશ્કેલ છે. 
 
નીતા અંબાણી (સમાજ સેવિકા)
બીજાની ભલાઈ માટે પૈસાનો વપરાશ કરવામાં અધિક સુખ મળે છે. મારો અનુભવ કહે છે કે બીજાના કલ્યાન માટે ખર્ચ કરવો એ સારી વાત છે. 
 
ફરાહ ખાન (ફિલ્મ નિર્દેશક)
મને લાગે છે કે પાવરનો મતલબ છે તમારી પાસે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. ખાસ કરીને એ વાત માટે કે તમે શુ કરવા માંગો છો. અને જરૂર પડે ત્યારે 'ના' કહેવાનો અધિકાર પણ તમારી તાકતની શ્રેણીમાં જ આવે છે. 
 
બરખા દત્ત (પત્રકાર)
મને લાગે છે કે આજના જમાનામાં આજના જમાનામાં હિમંતવાળી અને સાહસિક પત્રકારિકા 
નો જ કોઈ મતલબ છે. 
 
શબાના આઝમી (અભિનેત્રી)
હું જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ચૂપ નથી રહી શકતી. હું તેના પરિણામની ચિંતા કર્યા વગર જ અવાજ ઉઠાવુ છુ. 
 
કિરણ મજમુદાર શૉ (ઉદ્યમો)
હુ એ દરેક સ્ત્રીનુ પ્રતિનિધિત્વ કરુ છુમ જે પોતાન સપના પૂરા કરવા નીકળી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

National Startup Day- ફિનટેક નહીં, આ 5 ક્ષેત્રો સામાન્ય માણસને કરોડપતિ બનાવશે; ઓછી મૂડીમાં મોટા વ્યવસાયો બનાવવાની તક!

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

ઈરાનમાં હાલની પરિસ્થિતિ શું છે? Saedinia, કોણ છે, જેની ધરપકડથી રમખાણો અને વિરોધ પ્રદર્શનોનો અંત આવ્યો?

દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર, યુપી અને બિહારમાં ચેતવણી જારી; દેશભરની પરિસ્થિતિ વિશે જાણો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments