Festival Posters

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2018 (20:16 IST)
લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. લગ્ન પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં લગ્નની પહેલી રાત કેવી ગુજરે છે. 
1. પહેલી રાત કપલ માટે ખૂબ તનાવપૂર્ણ હોય છે. લગ્નની ઘણી રિવાજના કારણે વર-વધુ બહુ થાકેલા હોય છે. 
 
2. લગ્નની પહેલી રાત કપ્લ્સ એક-બીજાથી તેમના જીવન વિશે ઘણી વાતો શેયર કરે છે, જેનાથી તેમનો સંબંધ મજબૂત થઈ શકે. 
 
3. માત્ર લગ્નથી પહેલા જ નહી ભારતમાં ત્યારબાદ ઘણી રીત-રિવાજ પૂરા કરાય છે. તેથી વધુને સવારે જલ્દી ઉઠવું હોય છે તેથી એ જલ્દી ઉંઘવું ઈચ્છે છે જેથી એ બીજા દિવસે જલ્દી ઉઠીને ઘરવાળા પર સારું ઈંપ્રેશન નાખી શકે. 
 
4. ઘણા કપલ્સ લગ્નના બીજા દિવસે હનીમૂન પર ચાલ્યા જાય છે. તેથી એ લગ્નની પહેલી રાત પેકિંગ કરે છે. 
 
5. કેટલાક કપલ્સ એવા પણ હોય છે જે લગ્નના ફંકશનમાં આવતી પરેશાનીઓના વિશે વાત કરે છે. તે સિવાય એ એક બીજાની પસંદ અને નાપસંદના વિશે જાણે છે. 
 
6. વ્યસ્ત ટાઈમના કારણે જે કપલ્સ એક બીજાના નજીક ન આવી શકે. તે આવતી સવારની રાહ જુએ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

વધુ જુઓ..

ધર્મ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments