Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ફૂલ સાથે જોડાયેલી આ ભૂલથી નારાજ થઈ શકે છે ભગવાન, પૂજા દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (07:09 IST)
Vastu Tips: ચોખા અને ફૂલો  વગર કોઈપણ પૂજા અધૂરી લાગે છે. પરંતુ, ઘણી વખત લોકો પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જ્યારે કે તેને   ટાળવી જોઈએ કારણ કે તે દોષ ઉભા કરે છે. તેથી જ આજે આપણે  જાણીશું ભગવાન અને ફૂલો વિશે. ઉલ્લેખનીય છે કે દેવીઓના ખાસ પ્રકારના લકી પેટર્ન અને ફૂલો, સુગંધ અને રંગોના મિશ્ર સ્વરૂપો હોય છે અને તેનો સીધો સંબંધ ઘરના વાસ્તુશાસ્ત્ર સાથે હોય છે.
 
આ હકીકતને ઓળખીને ભારતીય ઋષિમુનિઓએ તંત્રસાર, મંત્ર મહોધિ અને લઘુ હરિતમાં કહ્યું છે કે શ્રી વિષ્ણુને સફેદ અને પીળા ફૂલો ગમે છે.
 
સૂર્ય, ગણેશ અને ભૈરવને લાલ ફૂલો ગમે છે, જ્યારે ભગવાન શંકરને સફેદ ફૂલો ગમે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે કઈ એનર્જી પેટર્નને કયો રંગ અથવા કે ગંધ  અનુકૂળ નથી.
 
એક વાત યાદ રાખો, અક્ષત એટલે કે ચોખા ભગવાન વિષ્ણુને ન ચઢાવવા જોઈએ. સાથે જ મદાર અને ધતુરાના ફૂલ પણ ન ચઢાવવા જોઈએ.
 
 દેવી દુર્ગાને ન ચઢાવશો આ ફુલ 
માતા દુર્ગાને દૂબ, મદાર, હરસિંગર, બેલ અને તગર ન ચઢાવો. ચંપા અને કમળ સિવાય કોઈપણ ફૂલની કળી ન ચઢાવવી જોઈએ. કટસરૈયા, નાગચંપા અને બૃહતીના ફૂલને વર્જિત માનવામાં આવે છે.
 
દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં આ હતી માહિતી દેવતાઓ અને ફૂલોની. આશા છે કે તમે આ વાસ્તુ અપનાવીને પૂરો લાભ લેશો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

4 એપ્રિલનું રાશિફળ - આજે આ ૩ રાશિઓ પર રહેશે માતા કાલરાત્રિનો આશિર્વાદ, માન-સન્માનમાં થશે વૃદ્ધિ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

2 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ

આગળનો લેખ
Show comments