Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - આ દિશામાં બેસીને પૂજા-પાઠ કરવો અશુભ માનવામાં આવે છે, ભૂલથી પણ ન કરશો આ કામ

Webdunia
શનિવાર, 25 માર્ચ 2023 (09:30 IST)
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂજા કરવાની યોગ્ય દિશા વિષે.. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન મોઢું પૂરવ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેમાં પણ પૂર્વ દિશામાં મોઢું કરીને પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.  કારણ કે પૂર્વ દિશા શકતી અને શોર્યનું પ્રતિક છે.  વાસ્તુ શાસ્ત્રમાં પૂજા માટે પશ્ચિમની તરફ પીઠ કરીને એટલે કે પૂર્વાભિમુખ થઈને બેસવુ જ્ઞાન પ્રાપ્તિ માટે સારું માનવામાં આવે છે.  
 
આ દિશામાં પૂજા કરવાથી આપણી અંદર ક્ષમતા અને શક્તિનો સંચાર થાય છે. જે આપણા લક્ષ્યોને હાંસલ કરવામાં આપણા માટે સરળ બનાવે છે. આ દિશામાં પૂજા સ્થળ રાખવાથી ઘરમાં રહેતા લોકોને શાંતિ, શાંતિ, ધન, સુખ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
 
આ દિશામાં બનાવો પૂજાઘર 
 
ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. વાસ્તુ આ દિશાને શુભ માનવામાં આવે છે. સાથે જ  ઘરની અંદર રાખવામાં આવેલા મંદિરની ઊંચાઈ તેની પહોળાઈથી બમણી હોવી જોઈએ. ઘરની અંદર પૂજા ઘર બનાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેની નીચે કે ઉપર કે બાજુમાં શૌચાલય ન હોવું જોઈએ. આ સાથે ભૂલથી પણ ઘરની સીડી નીચે પૂજા ઘર ન બનાવવું જોઈએ.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments