rashifal-2026

વાસ્તુ શાસ્ત્ર - ટૉપ 10 ટિપ્સ, જેનાથી વધશે સંપત્તિ અને પૈસા

Webdunia
ગુરુવાર, 30 મે 2019 (13:18 IST)
વાસ્તુશાસ્ત્રના નિયમોને તમારા જીવનમાં અપનાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબ જ સહેલી અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો જાણીએ પૈસા અને સંપત્તિ વધારવના 10 વાસ્તુ ટિપ્સ 
1. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશાની દિવાલનો રંગ આસમાની હોવો જોઈએ. 
2. પાણીનુ સ્થાન ઉત્તર દિશામાં હોવુ જોઈએ 
3. પાણીની ટાંકીમાં શંખ ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો મુકવો શુભ હોય છે. 
4. જો ઘરમાં એક્વેરિયમ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં મુકો. 
5. કુબેરની દિશા હોવાને કારણે તિજોરી ઉત્તર દિશામાં મુકો 
6. ઉત્તર દિશામં ભૂરા રંગનુ પિરામિડ મુકવાથી સંપત્તિનો લાભ થાય છે. 
7. ઉત્તર દિશામાં કાંચનો મોટો વાડકો મુકીને તેમા ચાંદીનો સિક્કો નાખી દો. 
8. ઘરના પૂર્વ ઉત્તર ખૂણાને દેવી દેવતાઓનુ સ્થાન માનવામાં આવે છે. તેમા ગણેશ અને લક્ષ્મીની મુર્તિ મુકીને પૂજા કરો. 
9. ઘરમાં પૂર્વ ઉત્તર ખૂણામાં ગંદકી ન કરો. 
10. ઉત્તર દિશામાં આમળાનુ ઝાડ કે તુલસીનો છોડ લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન યુદ્ધથી પાકિસ્તાન હચમચી ગયું! શાહબાઝ શરીફે મંત્રીઓના પગાર રોકી દીધા, ઈફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

સરકારે ઘરેલુ ગેસ સંકટથી બચવા માટે ESMA કર્યુ લાગૂ, પ્રાથમિક સેક્ટર્સને ફ્યુલ સપ્લાયમાં મળશે પ્રાયોરિટી

સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા

Gold Silver Rate- સોનું અને ચાંદી તમને પરેશાન કરી રહ્યા છે, જાણો આજે કેટલો ભાવ છે

આગળનો લેખ
Show comments